સુરત: સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી, સસરાએ વહુની લાજ લેવાનો કર્યો પ્રયાસ, ‘બુમાબુમ કરતા…
સુરત શહેરમાં સંબંધોને શરમમાં મુકી હદ પારની એક ઘટના સામે આવી છે. અહીંયા એક સસરાએ પોતાના દીકરાની પત્ની પર નજર બગાડીને તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. પરણીતાને સસરા દ્વારા માર મારવા સાથે ધમકી આપવામાં આવતા પરણીતાએ…
Read More...
Read More...
તાઉ-તે હજી ગયું નથી ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે, 26મીએ…
અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી થઈ છે પરંતુ આર્થિક નુકસાન કરોડોનું થયું છે. તાઉ-તે વાવાઝોડું હજી આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી…
Read More...
Read More...
ગંગામાં તણાઈને આવેલા મૃતદેહોને પોલીસકર્મીઓએ પેટ્રોલ નાખીને સળગાવ્યા; વીડિયો વાયરલ થતાં 5 પોલીસકર્મીઓ…
કોરોનાની બીજી લહેરમાં ગંગામાં મૃતદેહો તણાઈ રહ્યા હતા, તો સાથે સાથે નદી કિનારે રેતમાં પણ કેટલાય મૃતદેહો દાટવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના ધણાં શહેરોમાં આવી તસવીરો સામે આવી છે. ઘણાં જિલ્લામાં મૃતદેહો ગંગામાં વહાવાના ખુલાસા થતાં યુપી સરકારે…
Read More...
Read More...
સાથે જન્મ્યા, સાથે જીવ્યા અને સાથે મૃત્યુ પામ્યા, કોરોના સામે જોડિયા ભાઈ જિંદગી હારી ગયા
કોરોના મહામારીના તાંડવ આગળ મનુષ્યો સંપૂર્ણ રીતે લાચાર થઈ ગયા છે. પરિવારના પરિવાર ખત્મ થઈ રહ્યા છે, મા-બાપ પોતાના બાળકોને ગુમાવી રહ્યા છે, તો બાળકો પણ અનાથ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મરેઠમાં આ મહામારીએ એક એવું રૌદ્રરૂપ લીધું છે જે જાણીને સૌ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 6447 કેસો નોંધાયા, 67 લોકોના કોરોનાથી મોત, 9557…
ગુજરાતમાં એકબાજુ તાઉ તે વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. તેવામાં રાજ્યમાં કોરોનાને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે મોતનાં આંકડામાં ઘટાડો નોંધાયો છે. તો આજે કોરોના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં 6447 કેસ નોંધાયા…
Read More...
Read More...
માથામાં આવી રહી છે ખંજવાળ તો અજમાવો આ ઘરેલુ નુસખા, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો
માથાને લગતી ઘણી સમસ્યાઓ ગરમીને કારણે થાય છે. આમાંની એક ખંજવાળ છે. આ રીતે, આ ઋતુમાં પરસેવો થવાની સમસ્યા વધુ છે. માથા પર પરસેવો આવવાને કારણે ખંજવાળ શરૂ થાય છે. આ સિવાય ડેન્ડ્રફ, ફંગલ ઇન્ફેક્શન, અથવા જૂ થવાથી પણ ખંજવાળની સમસ્યા થાય છે. આના…
Read More...
Read More...
અમેરિકામાંથી 100થી વધુ નર્સ નોકરી અને પરિવાર છોડી સેવા કરવા ભારત આવશે, ઓછી સુવિધાવાળી હોસ્પિટલોમાં…
જેવી રીતે કોરોનાથી સમગ્ર દેશમાં સામૂહિક અંતિમ સંસ્કારના સમાચાર આવ્યા, અહીંની નર્સોના એક જૂથે ભારતની મદદ કરવાનો સંકલ્પ કર્યો. હવે 100થી વધુ નર્સ નોકરી અને પરિવાર છોડીને ભારત આવી રહી છે. હાલ તેઓ ભારત સરકાર સાથે વિઝા અને બીજી જરૂરી મંજૂરી…
Read More...
Read More...
કોરોના પછી વાવાઝોડામાં પણ ફરી નેતાઓ ખોવાયા, ગામડાંઓ નોધારાં બન્યા, ગ્રામ્ય લોકોની ઉપર આભ, નીચે ધરતી…
તાઉ-તે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં તબાહી સર્જી દીધી હોય એવાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. ગઇકાલે સાંજથી શરૂ થયેલા તોફાની પવન અને વરસાદને કારણે ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એમાં પણ ગીર-સોમનાથ જિલ્લાના…
Read More...
Read More...
નાનકડો બાળક જીવલેણ બીમારીનો સામનો કરી રહ્યો છે, તેને બચાવી લો! તમારી ઉદારતાથી એક ખીલતું બાળપણ સમૃદ્ધ…
નાનકડો શૌર્ય પોતાના જન્મથી જ થેલેસેમિયા જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી આ લોહીની બીમારીએ તેણી પાસેથી એક સામાન્ય અને ખુશહાલ બાળપણ છીનવી લીધું છે, કેમ કે, તેને જીવિત રહેવા માટે નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે.…
Read More...
Read More...
વાવાઝોડું તાઉ-તે આવતીકાલે વહેલી સવારે ગુજરાત છોડશે, અમદાવાદથી ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ જઈ શકે છે
ઉનાથી એન્ટર થયેલું વાવાઝોડું ગઈકાલ રાતથી ગુજરાતને ઘમરોળી રહ્યું છે, જે આજે પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાત થઈને કાલ સવાર સુધી રાજસ્થાન પહોંચે પછી અસર ઓછી થવાની શક્યતા છે. જો કે આ દરમિયાન 100 કિમીની ઝડપે પવનની સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.…
Read More...
Read More...