લીમડાનું તેલ સહિત અલોવેરા છે ખરજવું દૂર કરવા માટે બેસ્ટ ઉપાય, કરો ઘરગથ્થુ ઉપચાર અચૂક મળશે રાહત
એક્જિમા ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. જેને ખરજવું પણ કહેવામાં આવે છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે…
Read More...
Read More...
‘સોરી પપ્પા મારે સાસરે નહોતુ આવવું જોઇતુ અને…’ ધ્રુસકે ધ્રુસકે રડીને વધુ એક યુવતીએ…
ભારતમાં રોજ કોઇ વ્યક્તિ પોતાની પરેશાનીઓથી કંટાળીને આત્મહત્યા કરી લે છે પરંતુ ઝારખંડમાં એક યુવતીએ સાસરીપક્ષથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.
ધનબાદમાં આયેશા જેવો કિસ્સો આવ્યો સામે
ઝારખંડના ધનબાદમાં રેલવેકર્મીની પત્નીએ સાસરામાં પંખે…
Read More...
Read More...
દીકરો અને તેની વહુ કોરોનાગ્રસ્ત વૃદ્ધ માને હોસ્પિટલમાં છોડીને ભાગી ગયા. ડોક્ટરો અને નર્સોએ સેવા કરી…
કોરોના સંક્રમણ કાળમાં એક તરફ જ્યાં સામાજિક-આર્થિક તાણાં-વાણાં સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયા છે, તો પારિવારિક સંબંધો પણ સતત તૂટી રહ્યા છે. આ પ્રકારનો એક દુઃખદ બનાવ ઝારખંડના રાંચીમાં સામે આવ્યો છે. મુશ્કેલીના સમયમાં જન્મ આપનારી માતાને જ દીકરો અને…
Read More...
Read More...
પ્રેમ સબંધનો આવ્યો કરૂણ અંજામ: જામનગરના ઝાંખર નજીક પ્રેમીએ યુવતીની કરપીણ હત્યા કરી, ખુલ્યું રહસ્યમય…
જામનગર ખંભાળીયા હાઈ વે પર આવેલા ઝાંખર પડાણાના માર્ગે છ દિવસ પહેલા અજાણી યુવતીની હત્યાના કેસમાં પોલીસે મીઠાપુર રહેતા મૃતક યુવતીના ભાઈના સગા સાળાને પકડી પાડી તેનો કોવિડ ટેસ્ટ કરાવીને તેને વિધિવત અટક કરવાની કામગીરી હાથ ધરી છે.
મેઘપર પોલીસ…
Read More...
Read More...
સુરતઃ કોરોનામાં બેકાર બનેલા 65 વર્ષીય પતિએ પૈસાના ઝઘડામાં પત્નીની હત્યા કરી નાખી
સાત ફેરા ફર્યા બાદ અને સાત જન્મ માટે સાથે રહેવાના સમ લેનાર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે પતિએ પત્નીની હત્યા કરી નાખી. સુરતમાં 65 વર્ષના વૃદ્ધે ઝઘડો થતાં પથ્થરના ઘા ઝીંકી 55 વર્ષની પત્નીની હત્યા કરી નાખી…
Read More...
Read More...
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને ‘માજી બુટલેગર’ કહેવા ભારે પડ્યા, આપના નેતા ગોપાલ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વિરુદ્ધ જેમ-તેમ ટિપ્પણી કરવી ભારે પડી ગઈ છે. ભાજપના કાર્યકર્તાઓએ અલગ-અલગ જગ્યાએ સાત ફરિયાદ નોંધાવી છે. તેમની માંગ છે કે, ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ…
Read More...
Read More...
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત 600 પરિવાર…
હાલ કોરોના મહામારી અને તાઉ-તે વાવાઝોડાએ અનેક પરિવારને અસર પહોંચાડી છે. આવા પરિવારો માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ મદદ કરવાની અપીલ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. રિવાબાએ આવા 600 પરિવાર માટે એક મહિનો ચાલે તેવી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4773 કેસો નોંધાયા, 64 લોકોના કોરોનાથી મોત, 8308…
ગુજરાતમાં કોરોના કેસોમાં દિવસે ને દિવસે ઘટાડો નોંધાતો જાય છે. આજે રાજ્યમાં કોરોનાનાં નવા 4773 કેસો નોંધાયા હતા. જ્યારે 64 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. અને 8308 વ્યક્તિઓએ કોરોનાને માત આપી સાજા થયા હતા. જ્યારે રસીકરણમાં આજે વધારો થયો છે. આજે…
Read More...
Read More...
રાજ્યમાં આવતીકાલથી પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ, નવી ગાઈડલાઈન જાહેર, લારી-ગલ્લા અને દુકાનદારોને મળી…
ગુજરાતમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યૂની સાથે સવારે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. તેવામાં બીજી બાજુ થોડા દિવસોથી રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા હવે…
Read More...
Read More...
આણંદના 35 વર્ષીય કિંશુક પટેલની અમેરિકામાં અશ્વેતોએ હત્યા કરી, યુવકના મોતથી પરિવાર આઘાતમાં, બે દીકરા…
અમેરિકામાં ભારતીય ગુજરાતીની કમકમાટી ભરી હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં અશ્વેત નાગરિકો લૂંટના ઈરાદે ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવતા હોવાની ઘટનાઓ સમયે સમયે બહાર આવતી રહે છે. હાલ આણંદ જિલ્લાના ભાદરણ નવયુવાન વ્યાવસાયિકની હત્યાની…
Read More...
Read More...