બાબા રામદેવ પોતાની અમાન્ય દવાઓને વેચવા માટે એલોપથી વિરુદ્ધ લોકોમાં ભ્રમ ઉત્પન્ન કરી રહ્યા છે-…
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ યોગગુરુ બાબા રામદેવ પર એલોપથી સારવાર વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ડૉકટરની સંસ્થાએ રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળ કાર્યવાહી કરવા પણ માગ કરી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધનને જે…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4205 કેસો નોંધાયા, 54 લોકોના કોરોનાથી મોત, 8445…
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર સતત ઘટી રહી છે. અને રાજ્યમાં સતત કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં વધુ 4205 કેસો નોંધાયા હતા. જ્યારે 54 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 8445 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આ…
Read More...
Read More...
સવારે કંઈ પણ ન ખાવાની આદતથી ગેસ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા ગંભીર રોગો થવાનો ખતરો વધે છે, ફટાફટ જાણો…
સવારે કરવામાં આવતી કેટલીક ભૂલો ધીમા ઝેર જેવું કામ કરે છે અને આગળ જતાં શરીરને રોગિષ્ઠ બનાવી દે છે. આજે અમે તમને એવી જ એક ભૂલ વિશે જણાવીશું.
સવારે કંઈ પણ ન ખાવાની આદતથી ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, ઓબેસિટી, બ્લડ-પ્રેશર અને…
Read More...
Read More...
બનાસકાંઠામાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો: કોરોના દર્દી હોસ્પિટલમાં જવાના બદલે ભૂવા પાસે ગયો,…
ગુજરાતમાં હવે ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જો કે, કોરોનાની મહામારી વચ્ચે અંધશ્રદ્ધાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. કેટલાક લોકો કોરોના ન થાય એટલા માટે બાધા રાખીને મંદિરે માનતા ચઢાવવા માટે એકઠા થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.…
Read More...
Read More...
કોરોનામાં બેદરકારીનું આવ્યું ગંભીર પરિણામ! રાજસ્થાનમાં લગ્નમાં હાજર 95 લોકો કોરોનાગ્રસ્ત, દુલ્હનના…
કોરોના જ્યારે ઘાતક સાબિત થાય છે તો તેનું પરિણામ કેટલું ખૌફનાક આવી શકે તેની કલ્પના કરી શકાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત દેશના ઘણાં ભાગોમાંથી જે પણ ઘટના સામે આવી રહી છે તે આના સાક્ષી છે. મહામારીની વચ્ચે દેશની મોટી વસતી પર ખતરો છે…
Read More...
Read More...
રાજકોટમાં માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો વિડિયો વાયરલ, પોતાની દરેક કારમાં લગાવે છે…
રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીમાં (Dream city) સોસાયટીના પ્રમુખ નિયમોનું પાલન કરવાનું કહેતા ધનરાજ બેડલા (Dhanraj bedla) નામનો શખ્સ છરી (Knife) સાથે ધસી આવી લુખ્ખાગીરી કરતો હોવાનો બનાવ સામે આવ્યો છે. જે સમગ્ર બનાવ…
Read More...
Read More...
પાલનપુરના રતનપુર પાસે લગ્નપ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 4ના મોત, 3ને ઇજા
પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજો પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં…
Read More...
Read More...
પ્રેમાંધ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની બેરહેમથી હત્યા કરી: સાયલાના ઢાંકણિયાની વાડીમાં સૂતેલા પતિ…
સાયલા તાલુકાના મોટી મોરસલ ગામના કોળી પરીવારના જેમાભાઈ રૂપાભાઈ વાધેલા ઉ.વ.52 ઢાંકણીયા ગામે ભાગવી ખેતી રાખી પોતાનું તથા પરીવારનું ગુજરાત ચલાવતા હતા. તેમના લગ્ન આશરે અઢારેક વર્ષ પહેલા રેખાબેન સાથે થયા હતા. ત્રણ સંતાનો ના સુખી દામ્પત્યજીવનમાં…
Read More...
Read More...
પાટણની પરિણીતાએ વીડિયો બનાવીને કેનાલમાં પડતું મુક્યું, વિષ્ણુએ મારી જિંદગી ખરાબ કરી નાખી, લગ્નનો…
ચાણસ્મા-હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ અવારનવાર મોતની છલાંગ લગાવવાના કિસ્સા સામે આવતા હોય છે. ગુરુવારે બપોરના સુમારે ઘરેથી જાનમાં ગયેલી યુવતી એકાએક ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલી રામગઢ અને કમ્બોઈ વચ્ચે…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 4,251 કેસો નોંધાયા, 65 લોકોના કોરોનાથી મોત, 8783…
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસને લઇ સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 65…
Read More...
Read More...