અમદાવાદમાં પતિએ ઓળખીતાને પત્નીનો મોબાઈલ રિપેરીંગ કરવા આપતા પત્નીએ રુપિયા અને આબરૂ બંને ગુમાવ્યા

અમદાવાદમાં ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા તથા એમ્બ્યુલન્સ સર્વિસમાં ફરજ બજાવતી 20 વર્ષીય પરિણીતાના સંપર્કમાં આવેલા પતિના ઓળખીતા મોબાઈલ રિપેરિંગ કરતા શખ્સે રિપેરિંગમાં આપેલા મોબાઈલમાંથી મહિલા તથા તેના પતિના અંગત ફોટો મેળવી લઈ બ્લેકમેઇલ કરવાનું…
Read More...

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ થતાં સાસૂની આંખ કાઢવી પડી, વહુએ કહ્યું હું એમની બીજી આંખ બનીને સેવા કરીશ

કોરોના વાયરસના કપરા કાળે સંબંધમાં પણ એક વાસ્તવિક અંતર મૂકી દીધું છે. કોવિડના કારણે કોઈ સ્વજનનું મૃત્યું થાય તો કોઈ એના અસ્થિ લેવા પણ આવતું નથી ત્યાં આજના ડિજિટલ યુગમાં એક પૂત્રવધૂનું સરસ કમિટમેન્ટ સામે આવ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં…
Read More...

‘તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મરી જા’, દાહોદમાં પરિણીત યુવકે પ્રેમ સંબંધ રાખ્યા…

દાહોદમાં (dahod) એક ચકચારી આત્મહત્યાની (suicide) ઘટના સામે આવી હતી. યુવતીને લગ્નની (marriage) લાલચમાં રાખી પ્રેમ સંબંધ (love relastionship) રાખ્યા બાદ લગ્નની ના પાડી દેતા યુવતી પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો (suicide) ખાઈ જીવન ટુકવી લેતા…
Read More...

ભાવનગરમાં કોરોનાથી મૃત્યુ થતાં સ્મશાનમાં હાર પહેરાવતા માતાની આંખ ખુલ્લી જોઈ પુત્રએ કહ્યું-મારી મા…

ભાવનગરમાં કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ મહિલાના મૃતદેહને સીંધુનગર સ્મશાને લઈ જવાયા બાદ પુત્ર ફૂલહાર પહેરવતા જ તેની માતાની આંખ ખુલ્લી જોઈ જતા જ બુમ પાડી હતી કે, મારી મા જીવતા છે, થોડી વારમાં વાત હવાની માફક પ્રસરી જતા લોકો ટોળે…
Read More...

ટાટા કંપનીની દરીયાદીલી: કોરોનાથી કર્મચારીઓનું મૃત્યુ થયું તો પરિવારને 60 વર્ષની ઊંમર સુધી મળતો રહેશે…

કોઇ કંપનીમાં નોકરી કરતી વ્યક્તિનું મોત થાય ત્યારે કંપની જે તે સમયે તો મદદ કરતી હોય પરંતુ તમે એવું સાંભળ્યુ છે કે વ્યક્તિનું મોત થાય છતાં તેનો પગાર તેની 60 વર્ષની ઉંમર સુધી પરિવારને આપવામાં આવે. આવું તો સરકારી નોકરીના પેન્શનમાં થાય છે પરંતુ…
Read More...

કોરોનાથી મોતને ભેટેલ માતાનો ફોન હોસ્પિટલમાંથી ચોરાઈ જતાં 9 વર્ષની દીકરીનો આજીજી કરતો લેટર, ‘પ્લીઝ,…

કોરોના વાઈરસને લીધે માતા ગુમાવી ચૂકેલી એક દીકરીનો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કર્ણાટકની રહેવાસી 9 વર્ષની રિતિક્ષાની માતાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. તેની માતાની તબિયત વધારે લથડતા તેણે 16 મેના રોજ અંતિમ શ્વાસ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3,187 કેસો નોંધાયા, 45 લોકોના કોરોનાથી મોત, 9305…

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાતા કોરોનાની બીજી લહેરનો અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દૈનિક…
Read More...

કેન્દ્ર સરકાર કહે છે 18+ના લોકોને વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન જરૂરી નહીં, જયંતિ રવિ કહે છે ગુજરાતમાં…

કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વયગ્રુપના લોકોને વેક્સિન માટે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં…
Read More...

પેટમાં ગેસ અને બળતરાથી ઇન્સ્ટન્ટ રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો, તમે પણ ફટાફટ અજમાવી લો, જાણો અને શેર કરો

અનેક વાર મસાલેદાર ખાવાનું ખાવાના કારણે પેટમાં ગેસ અને બળતરાની સમસ્યા રહે છે. આ સમયે તમે અનેક દવાઓ લેવાના બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. તો તેને માટે યાદ રાખી લો આ વાતો. પેટની સમસ્યામાં રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો પેટમાં ગેસ અને…
Read More...

દિલ્હીથી ગુજરાત આવતી કારમાંથી ઝડપાયા કરોડો રૂપિયા, ગણતરી કરવામાં જ સવારથી સાંજ પડી ગઇ

કોરોના લોકડાઉન દરમિયાન ડુંગરપુર જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ગુજરાતની સીમા પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે…
Read More...