ભોપાલની મેમોરિયલ હૉસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા સાથે સફાઇકર્મીએ કર્યો રેપ, દુષ્કર્મ બાદ મહિલાની…

ભોપાલ મેમોરિયલ હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જૂના ભોપાલના કાજી કેમ્પમાં રહેતી મહિલા સાથે 6 એપ્રિલના રોજ BMHRC હૉસ્પિટલમાં દુષ્કર્મ થયું હતું. મહિલાએ તેની જાણકારી હૉસ્પિટલની નર્સોને આપી હતી. ત્યારબાદ…
Read More...

અમદાવાદ: સોશિયલ મીડિયામાં નનામો પત્ર વાયરલ થતા ખળભળાટ, ‘મીની લોકડાઉનમાં બજારો બંધ હોવા છતાં…

પોલીસ હંમેશા હપ્તાખોરી માટે બદનામ થતી હોય છે. જેના છાંટા ઉચ્ચ અધિકારીઓને ઊડતા હોય છે. આવો જ એક આક્ષેપભર્યો નનામો પત્ર સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયો છે. જેમાં કારંજના ડિસ્ટાફ (Karanj Police) પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પીએસઆઇ…
Read More...

માનવતાને શર્મસાર કરતો કિસ્સો આવ્યો સામે: પુત્રવધૂ સાથે આડા સંબંધમાં પિતાએ પુત્રવધૂ સાથે મળીને…

રાજસ્થાનના જૈસલમેર જિલ્લાના નાચના (Nachana police station)માં માણસજાતને શરમમાં મૂકતો બનાવ સામે આવ્યો છે. અહીં એક પિતાએ તેની પુત્રવધૂ (Daughter-in-law) સાથે મળીને સગા દીકરાની હત્યા કરી નાખી છે. પોલીસે હત્યારા પિતા અને પુત્રવધૂની ધરપકડ કરી…
Read More...

અમદાવાદ સિવિલના સ્ટાફ નર્સ ઝેબાબેને રોઝા હોવા છતાં PPE કીટ પહેરી 8 કલાક સિવિલમાં ફરજ બજાવીને…

આજે 14 મેના રોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થઈ રહ્યો છે. રમઝાનમાં રોઝા રાખવાનું અનેરૂ મહત્વ છે. તો બીજી તરફ આખુંય વિશ્વ કોરોનાની મહામારીનો એક સંપ થઈને સામનો કરી રહ્યું છે. સૌ માણસ આજે પરસ્પર વેરઝેર કે ઉંચનીચમાં પડ્યા વગર માનવતાની સેવામાં રત થયો…
Read More...

રાજકોટના ઉમરાળીમાં કોરોનાએ આહિર પરિવારનો માળો વીંખ્યો: 3 સભ્યના મોતથી પરિવારમાં માતમ, ચાર દિવસનું…

રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ કોરોના સંક્રમણ દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે. જેના કારણે શહેરી વિસ્તારની જેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કાળમુખા કોરોનાના કારણે…
Read More...

પોલીસ ડિપાર્ટમેન્ટને શરમાવે તેવી ઘટના સામે આવી: અમદાવાદમાં PSI અને કોન્સ્ટેબલ સાથે મળીને મહિલા PIએ…

એક તરફ પોલીસ દ્વારા પોતાની છબી સુધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ પોલીસ વિભાગને શરમાવે તેવી ઘટનામાં સામે આવી છે. સામાન્ય જનતાના રક્ષણની જવાબદારી જેના શિરે છે તેવા પોલીસ અધિકારીઓ જો ગુન્હેગારો સાથે મળી જાય ત્યારે…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 10,742 કેસો નોંધાયા, 109 લોકોના…

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે આજે 109 લોકોના મોત, સાજા થવાની સંખ્યામાં જોવા મળ્યો વધારો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,742 નવા કેસ…
Read More...

ત્રિફળા આંખ, પેટ અને દાંતની સમસ્યા કરી દેશે દુર: જાણો, ત્રિફળાના પાંચ જોરદાર ફાયદા

આયુર્વેદમાં એવી ઘણી મહામૂલ્ય ઔષધીઓ છે, જે શરીર માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખાસ કરીને ત્રિફળાના ફાયદા અનેક છે. ત્રિફળા ઘણા ઔષધીય ગુણ ધરાવે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ત્રિફળા…
Read More...

રાજકોટમાં અકડાયેલા વેપારીઓએ કહ્યું હવે 18 મે પછી ફરીથી મિની લોકડાઉન આવશે તો અમે અમારી દુકાન ખોલી…

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અત્યંત ગંભીર હતું તે વખતે વેપારીઓ સામેથી લોકડાઉનની માંગણી કરતા હતા. તે જ વેપારીઓ હવે આ મિની લોકડાઉનથી અકડાયા છે. સરકારે 18 મી મે સુધી લોકડાઉન લંબાવ્યું છે તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી શહેરના ગુંદાવાડી ઓલ…
Read More...

રાજકોટમાં માતાપિતાનું બારમું કરે તે પહેલા કાળમુખો કોરોના પુત્રને પણ ભરખી ગયો, ભાલાળા પરિવારમાં 12…

કાળમુખા કોરોના (Coronavirus)ને કારણે વધુ એક પરિવારનો માળો પીંખાયો છે. માત્ર 12 દિવસના સમયગાળામાં વૃદ્ધ માતાપિતા અને ત્યારબાદ ઘરના આધારસ્તંભ એવા પુત્ર (Son)નું પણ કોરોનાથી નિધન થયું છે. 12 દિવસમાં ત્રણ ત્રણ મોતથી ભાલાળા પરિવારમાં શોકનું…
Read More...