ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જંગ જેવી સ્થિતિ: 40 કલાકમાં ગાઝાથી ઇઝરાયેલ ઉપર હજારથી વધુ રોકેટ છોડવામાં…

ઇઝરાયેલમાં જંગ જેવી સ્થિતિ વચ્ચે જોરદાર હવાઈ હુમલાઓ થઈ રહ્યાં છે. ઇઝરાયેલ વિરોધી સંગઠન હમાસના કબજાવાળા ગાઝાથી સોમવારેથી બુધવાર વચ્ચેના 40 કલાકમાં 1000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. ઇઝરાયેલના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમના કારણે તેઓ પોતાની મોટા…
Read More...

અમેરિકામાં વસતા સૌરાષ્ટ્ર પટેલ સમાજનો વતન પ્રેમ, ગામડામાં 5 કરોડના ઓક્સિજન મશીન મોકલશે

ગુજરાત સહિત દેશમાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કોરોના બેડ, ઓક્સિજનની તીવ્ર અછત, ઈન્જેક્શનની લાઈનો ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. પરંતુ વિદેશોમાં વસતા શૂરા વિદેશીઓના દેશપ્રેમ હાલના તબક્કે જોવા મળી…
Read More...

ગંગા નદીમાં મૃતદેહો તણાઈ આવતા શવોનો ઢગલો, 80 શવોને JCB દ્વારા દફનાવાયા

બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે રહસ્યમય રીતે મોટી સંખ્યામાં શવો સામે આવી રહ્યા છે. બિહારના બક્સરમાં મળેલા શવોને એક સાથે દફન કરી દેવામાં આવ્યા. ચૌસાના BDO અને અધિકારીઓને દેખરેખમાં શવોને JCB દ્વારા દફન કરવામાં આવ્યા. બક્સરમાં શવોને દફન…
Read More...

સુરતમાં લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી યુવકનો આપઘાત, ‘મરવું નથી પણ મને કોઈ જીવવા નથી…

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં યુવાને ધંધામાં નુકસાન થતાં દેવું ન ચૂકવવાની સ્થિતિમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સુસાઇડ નોટમાં પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ ગુજારનાર ઈસમોના નામ લખ્યા છે. આ સાથે લખ્યું છે કે, મરવું નથી પણ મને કોઈ જીવવા…
Read More...

સોશિયલ મીડિયા પર PM મોદી અને પાટીલના ફોટો સાથે પોસ્ટ વાઈરલ, ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં…

સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે. જેમાં ભાજપ ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11017 કેસો નોંધાયા, 102 લોકોના કોરોનાથી…

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. જોકે આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 27 કેસનો સામાન્ય વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં…
Read More...

છુહારાવાળું દૂધ પીવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ, કબજિયાત, શરદી-ખાંસીમાં થશે ગજબ લાભ, શરીર બનશે મજબૂત,…

છુહારા (ખારેક) ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પણ શું તમે જાણો છો કે ખારેક ખાવા કરતાં તેને દૂધમાં નાખીને પીવાથી વધુ ફાયદા મળે છે. ત્યારે કોરોનાના સમયમાં હેલ્ધી રહેવા પીવો આવું દૂધ અને ખાઓ ખારેક. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી…
Read More...

ભારતમાં કોરોનાના કારણે થતા મોતનો આંકડો ચિંતાજનક, સરકાર નથી જણાવી રહી સાચા આંકડા: WHOના મુખ્ય…

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની તબાહી વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને દેશમાં સંક્રમણના દર અને મોતોના આંકડાઓને ચિંતાજનક દરજ્જો આપ્યો છે. તેમણે સરકારને આહ્વાન કર્યું છે કે, કોરોના વાયરસથી થઈ રહેલા મોતો…
Read More...

વડોદરામાં 85 ટકા ઈન્ફેક્શનવાળા દર્દીએ 34 દિવસે જંગ જીત્યો, બચવાની આશા નહીંવત, છતાં….કોરોનાને માત આપી

વડોદરાના પૂર્વ વિસ્તારમાં 49 વર્ષના દર્દી અને કોરોના વચ્ચે હોસ્પિટલમાં 34 દિવસ જંગ ચાલ્યો હતો. ડોક્ટરે એક તબક્કે પત્ની કહ્યું હતું કે પતિને બચવાના 30 ટકા ચાન્સ છે. છતાં 34 દિવસની લડાઈના અંતે કોરોનાને માત આપી ઘર વાપસી કરી છે. લેટેસ્ટ…
Read More...

સાવરકુંડલાના 95 વર્ષના મનુદાદાએ કોરોનાને આપી મ્હાત, કહ્યું ’રસીના બે ડોઝે કમાલ કર્યો’

સાવરકુંડલાના 95 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપી દીધી છે. આજથી દસેક દિવસ પહેલા સાવરકુંડલાના ખડસલીમાં રહેતા 95 વર્ષના વૃદ્ધ મનુદાદા મહેતાને કોરોના પોઝિટિવ આવતા તેમને લલ્લુભાઈ શેઠ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કોન કેર સેન્ટરના મુખ્ય…
Read More...