ગાયના યુરિનમાંથી તૈયાર કરેલી કેપ્સ્યુલ-ટેબલેટથી કેન્સરનો થશે ઈલાજ, વૈજ્ઞાનિકોએ ફ્રિઝ ડ્રાઈંગ ટેકનોલોજીથી દવા તૈયાર કરી

ગાયના યુરિનમાંથી તૈયાર કરવામાં આવેલી કેપ્સ્યુલ અને ટેબલેટથી કેન્સરના બીજા સ્ટેજ તેમ જ કિડનીની સમસ્યાનો ઈલાજ થશે. હૃદય રોગ માટે પણ આ દવા અસરકારક છે. ફ્રિઝ ડ્રાઈંગટેકનોલોજીથી તૈયાર થયેલી આ દવા લોહીને પણ શુદ્ધ કરે છે. ગુજરાતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના પ્રોફેસર ડો.ભારત ધોળકીયાએ તેમના સાથીઓ સાથે અનેક વર્ષની સખત મહેનત બાદ […]

રાજકોટમાં પાકિસ્તાનથી આવેલાં 100 પરિવારોનો છે વસવાટ, કહ્યું- CAA લાવી મોદી સરકારે દુનિયાભરનાં હિન્દુઓને શરણ આપી

નાગરિકતા અધિનિયમ કાયદાનો મામલો દેશભરમાં ગરમાગરમ બની ગયો છે અને માથાકૂટો ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનમાં હિન્દુ ઉપર ગુજારાતા ત્રાસ અંગે રાજકોટમાં વસવાટ કરતાં 100 પરિવારોએ સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ સમક્ષ દિલ ખોલતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતિઓની કોઈ સલામતી નથી. ત્રાસ ગુજારાય છે અને ધાર્મિક સ્વતમંત્રતા છીનવાઈ ચૂકી છે. પાકિસ્તાનથી આવેલાં કોમ્પ્યુટર નિષ્ણાંત કિશોર […]

સુરતના રામાણી પરિવારે દીકરાનાં લગ્નમાં આવેલ ચાંદલાની રકમ અબોલ જીવ માટે દાન કરી પ્રેરણા પૂરી પાડી

સેવાની વાત આવે ત્યારે પ્રસંગ નાનો હોય કે મોટો સોરાષ્ટ્રવાસીઓ કોઈ મોકો છોડતાં નથી. લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચ કરાતો હોય ત્યારે થોડી રકમ મૂંગા-અબોલ પશુ-પક્ષીઓ અને ગરીબ દર્દીઓને માટે દાન આપવા સમાજમાં પ્રેરણા મળે એ માટે સૌરાષ્ટ્રવાસી પરિવારે પોતાનાં પુત્રનાં લગ્નમાં આવેલ ચાંદલાની તમામ રકમ હરિ ઓમ સંદેશ મિશન સુરત સંસ્થાને દાન કરી હતી. સગા […]

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, વોટ્સએપનાં સ્ટેટસમાં છેલ્લે મુકી ભાવુક પોસ્ટ

શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દવેએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓન્લી ફોર માય એન્જલ લખી શાયરી અને ગીત મુક્યું હતું. ઘટનાના પગલે પ્રદ્યુમનનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ […]

RTIમાં થયો ખુલાસો, તમને થિયેટરમાં તમારો પોતાનો નાસ્તો લઈ જતા કોઈ રોકી શકે નહીં, એવો કોઈ કાયદો જ નથી.

આપણામાંથી મોટા ભાગના લોકોને પિક્ચરની ટિકિટ કરતા થિયેટરમાં મળતા મોંઘા ફૂડનો ખર્ચો ભારે પડતો હોય છે. મૂવી જોવા જતા લોકોને સિનેમા હૉલમાં પાણી અને ફૂડ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો કે હૈદરાબાદમાં આ પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. RTIના જવાબમાં હૈદરાબાદ પોલીસે જણાવ્યું છે કે ગ્રાહકો પોતાનું ફૂડ અને પાણી થિયેટરમાં લઈ જઈ […]

રાજકોટના ખનીજ માફિયાની ચોટીલા મામલતદારને ખુલ્લી ધમકી, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકો કરીને….!

ચોટીલા હાઈવે પર રેતી ભરીને જતાં ડમ્પરને પકડીને અહીંના મામલતદારે પોલીસ મથકે લઈ જતા ડમ્પર છોડાવવા રાજકોટના ખનીજ માફિયાએ ધમપછાડા કર્યા હતા. એટલું જ નહીં, તેણે મામલતદારને ચોટીલા પોલીસ મથકની બહાર જ ખુલ્લી ધમકી આપીને કહ્યું કે, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકે દઈ મારી નાખીશ’ ઘટના બાદ સાંજે મામલતદાર કોઈ જરૂરી સરકારી કામથી બહાર જતા […]

સુરતમાં હૃદય ધ્રુજાવી નાંખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી: કળિયુગી જનેતા જ નવજાત બાળકી માટે બની ‘ભક્ષક’

ઉમરગામ સી.એચ.સી હોસ્પિટલમાં શનિવારે નવજાત શિશુનું ચાર જ કલાકમાં મોત થતા ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ મોટી સુરત સિવિલમાં મોકલાયો હતો. જ્યાં પેનલ પીએમ થતાં બાળકીનું ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. આથી પોલીસે મૃતક બાળકીની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ […]

અમદાવાદમાં આઠમા માળેથી કૂદીને વેપારીનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં પત્ની-દીકરાનો ઉલ્લેખ કર્યો

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય વ્યક્તિએ શનિવારે બપોરે આત્મહત્યા કરી લીધી. નવરંગપુરા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને શખ્સે આત્મહત્યા કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આર્થિક સંકડાશ આત્મહત્યાનું કારણ હોઈ શકે છે. મૃતકની ઓળખ રવિ દવે તરીકે થઈ છે. જે સેટેલાઈટ વિસ્તારના સચિન ટાવરમાં રહેતો હતો. કંસ્ટ્રક્શન અને બિલ્ડિંગ મટિરિયલનો રવિ […]

અમદાવાદના અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના આવી સામે, અપહરણ બાદ નરાધમ કડકડતી ઠંડીમાં સવારે 5 વાગ્યે બાળકીને છોડી નાસી છૂટ્યો

અમદાવાદમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સરખેજ-આંબલીમાં ઘર પાસે રમી રહેલી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગયેલા યુવકે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. 14 કલાક બાદ નરાધમ બાળકીને તેના ઘર નજીક મૂકીને ભાગી ગયો હતો. જો કે પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું […]

CAAની ધાક! બિલ પાસ થયા બાદ ભારત છોડી ગેરકાયદે બાંગ્લાદેશમાં જનારા લોકોની સંખ્યા થયો વધારો

ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ પર મચેલા ઘમાસણની વચ્ચે હવે એવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે લોકો દેશ છોડીને બાંગ્લાદેશની વાટ પકડી રહ્યા છે. વાત એમ છે કે બાંગ્લાદેશ અને ભારતની સરહદ પર આવેલા જેનૈદા જિલ્લાના મોહેશપુર વિસ્તારમાંથી મહિલાઓ અને બાળકો સહિત કેટલાંય લોકો ભારતમાંથી નીકળીને બાંગ્લાદેશમાં પ્રવેશ કરી રહ્યા છે. 350થી વધુની ધરપકડ બોર્ડર […]