સુરતમાં ભેજાબાજ કાપડના વેપારીઓએ દલાલ સાથે મળી અધધધ… રૂ. 1.38 કરોડનું ઉઠમણું કર્યુ
રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારીઓએ ચાર દલાલો મારફતે અન્ય વેપારીઓ પાસેથી ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ તેના પર જોબવર્ક કરાવ્યુ હતુ. પરંતુ વેપારીઓ અને જોબવર્ક કરતા વેપારીઓને પૈસા ચુકવવાનો સમય આવ્યો ત્યારે દલાલ અને વેપારીઓ રૂ.૧.૩૮ કરોડનું ઉઠમણું કરી ભાગી છુટ્યા હતા. અમરેલી લાઠી તાલુકાના કૃષ્ણગઢ ગામના વતની અને હાલ કામરેજ કઠોદરા […]