શિયાળામાં કફની સમસ્યા દૂર કરવા અકસીર ઈલાજ છે ગાયનું ઘી, આ રીતે ઉપયોગ કરો
ઘી વાળી રોટલી, દાળમાં નાંખેલું ઘી, ઘીમાં સાંતળેલો શીરો… ઘી કોને ન ભાવે? ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ ફાયદાકારક છે. તે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. શિયાળામાં ઘી વધારે ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં ઘટતી જતી એનર્જી લેવલને વધારવામાં મદદ કરવાની સાથે સાથે […]