શિયાળામાં કફની સમસ્યા દૂર કરવા અકસીર ઈલાજ છે ગાયનું ઘી, આ રીતે ઉપયોગ કરો

ઘી વાળી રોટલી, દાળમાં નાંખેલું ઘી, ઘીમાં સાંતળેલો શીરો… ઘી કોને ન ભાવે? ઘી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ ફાયદાકારક છે. તે અનેક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આયુર્વેદમાં ગાયના ઘીને અમૃત સમાન માનવામાં આવે છે. શિયાળામાં ઘી વધારે ફાયદાકારક છે કારણ કે તે શરીરમાં ઘટતી જતી એનર્જી લેવલને વધારવામાં મદદ કરવાની સાથે સાથે […]

અમરેલીમાં લવજેહાદઃ નામ બદલી યુવતીને ફસાવી, છરીની અણીએ હેવાન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો

રાજુલામાં લવજેહાદોની ઘટના હજુ તાજી જ છે ત્યાં અમરેલીમાં યાસીન નામના શખસે જીવો બનીને જન્માષ્ટમીના મેળામાંથી યુુવતીને ફસાવ્યા બાદ છરીની અણીએ વારંવાર બળાત્કાર ગુજારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લામાં ચાર દિવસમાં આ ચોથી બળાત્કારની ઘટના બની છે. આ અંગે ભોગ બનેલી યુવતીએ અમરેલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ અમરેલીમાં ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમીનો લોકમેળો હતો […]

બોલિવૂડનાં કલાકારો સાથે ઘરોબો ઘરાવતા કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાની નવસારીમાં હત્યા, ફાયરિંગ કરીને જ કારમાં જ ઢાળી દીધો

શહેરનાં કુખ્યાત ખંડણીખોર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા પર બુધવારે મોડી સાંજે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. નવસારીનાં મણિનગર પાસે કારમાં વસીમ બિલ્લા કારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કારને અટકાવીને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમા વસીમને છાતીનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેનું […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના બની, પ્રોફેસરે યુવતીને કહ્યું-‘તારી સાથે એક વાર શરીર સંબંધ બાંધવો છે, મારી ઈચ્છા પૂરી કર’

રાજ્યના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. જેના પડધા સમસ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હચમચાવી મૂકે તો નવાઈ નહીં. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીન ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીનની કથિત ઓડિયો ક્લિપે શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. હાલ સોશિયલ મીડિયામાં […]

‘મિલકતના નામ કમી કરવા માટે સંમતિ જોઈએ તો દિકરા-દીકરીના લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ કેમ નહીં?’

રાજ્ય સરકારના લગ્ન રજીસ્ટરના નિયમમાં સુધારો કરવા બાબતે ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાબરકાંઠા ભાજપના મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્ર મુજબ, રાજ્ય દ્વારા પહેલા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં થતી હતી, પરંતુ સરકાર દ્વારા સુધારો કરી લગ્ન રજીસ્ટર રાજ્યની કોઈપણ ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા થઈ શકે છે, તે પ્રમાણેનો પરિપત્ર અમલમાં […]

રાજકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસની આંખો થઈ ગઈ ભીની, પછી PSI સહિતની ટીમે કર્યું એવું કામ કે તમે પણ સહુને કરશો સલામ

રાજકોટમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાને એક ફરિયાદ અરજી મળી જેમાં અરજી કરનારે એક સોની મહાજનની વિરુદ્ધમાં હાથ ઉછીના લીધેલા પૈસા પરત ન આપીને છેતરપીંડી કર્યાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ અરજીની તપાસ સરવૈયા સાહેબે એસઓજીમાં ફરજ બજાવતા પીએસઆઇ મોહમ્મદ અસ્લમ અન્સારીને સોંપી. પીએસઆઇ અન્સારી ફરિયાદ અરજીની તપાસ કરવા માટે આરોપી સોની […]

સાળંગપુરમાં કષ્ટભંજનદેવના મંદિરમાં હનુમાનજીની 54 ફૂટની બ્લેક ગ્રેનાઇટથી બનેલી મૂર્તિ સ્થપાશે

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ 50 ફૂટની જગ્યામાં આ મૂર્તિ  સ્થપાશે. મંદિરના મહંત વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે,  8 એપ્રિલે હનુમાન જયંતી પ્રસંગે મૂર્તિનું અનાવરણ કરાશે. મૂર્તિ નિર્માણ માટે 3 મહિનાનો સમય […]

2 વર્ષની બાળકી પર ગુજરાતની જનતા થઈ ભાવવિભોર, કોઈ પણ પ્રશ્નના જવાબ આપતી બાળકીનો વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

નાના બાળકોમાં મોટું જ્ઞાન હોય એવા વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહ્યા છે. પરંતુ જો વાત આપણા રાજ્યની આવે તો સ્વાભાવિક છે કે, કોઈને પણ આનંદ થાય, ગૌરવ થાય. હવે સોશિયલ મીડિયામાં હાલમાં ભાવનગર શહેરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માત્ર 2 વર્ષની બાળકીનું ટેલેન્ટ બતાવવામાં આવ્યું છે. ગાર્ડનમાં બિદાન્સથી […]

સોલા સિવિલનો ‘અન્નકાંડ’: કેન્ટીનમાં પગથી બટાટાં છૂંદાતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ

શહેરની અનેક દુકાનો અને જગ્યાઓમાં જમવામું કેવી રીતે બનાવવામાં આવે છે તેના અનેક વીડિયો વાયરલ થયા છે. આવો જ સોલા સિવિલ હૉસ્પિટલની કેન્ટીનનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે તેવું દેખાઇ રહ્યું છે. સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે. જેના કારણે […]

ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજ ગોળ પ્રથાને તિલાંજલિ આપવા માટે મક્કમ બન્યો, પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં સામૂહિક ચિંતન કરવામાં આવ્યું

મહેસાણા અને પાટણ જિલ્લામાં પથરાયેલા લેઉઆ પાટીદારોએ કન્યાની લેવડ દેવડના મામલે ગોળ પ્રથા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. પોતાના સમાજમાં કન્યાઓની અછત, યોગ્ય પાત્રોની શોધખોળ તેમજ અન્ય સમાજોમાંથી વર કે કન્યાઓનું કરવામાં આવતું ચયન અંગે સામૂહિક ચિંતન કરવામાં આવ્યું હતું. આ બન્ને જિલ્લાઓમાં સાત ગોળમાં લેઉઆ પાટીદારો ૧૦૪ ગામડાંમાં પથરાયેલા છે. પાટણના કલ્યાણમાં ઉત્તર ગુજરાત લેઉઆ […]