સુરતમાં માથાભારે ગેંગસ્ટાર સૂર્યા મરાઠીની મોતનાં સમાચાર સાંભળીને આ લોકોએ ફટાકડાં ફોડીને કરી ઉજવણી

સુરતમાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ 50થી વધુ ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તો સૂર્યા મરાઠીએ પોતાના પર હુમલો કરનાર હાર્દિક પટેલને પણ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૂર્યા મરાઠી મનુ ડાહ્યા મર્ડર કેસમાં થોડા દિવસો પહેલાં જ છૂટીને બહાર આવ્યો હતો. ત્યાંજ તેનું મર્ડર થઈ જતાં […]

રાજ્ય સરકારનો નવો નિયમ: ધોરણ 3થી 12ની બધી પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી જ તૈયાર કરવામાં આવશે, ઉત્તરવહીનું મૂલ્યાંકન અન્ય શાળાના શિક્ષકો કરશે

દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષા માત્ર માહિતી પ્રધાનને બદલે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય વિકસે અને નીટ,જેઇઇ સહિતની વિવિધ નેશનલ પરીક્ષાઓની પ્રેકટીસ થાય તેટલા માટે ધો.3થી8 અને ધો.9 તેમજ 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. જે અનુસાર હવે એપ્રિલ 2020થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી ધો.10,12ની જેમ ધો.3થી8 અને ધો.9,11માં છ […]

જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, જવાનોના યાદ કર્યા અને લખ્યું ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી’

પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. સીઆરપીએફ એ પણ પોતાના જવાનોના યાદ કર્યા અને લખ્યું છે ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી’. 14મી ફેબ્રુઆરીના રોજ જ્યારે હુમલો થયો ત્યારે પણ […]

વાળને કોઇપણ જાતના નુકસાન વગર આ વસ્તુથી ઘરે જ કરો સ્ટ્રેટ, પાર્લરમાં નહીં કરાવવા પડે સીધા

પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવાથી વાળને ઘણી હીટ પ્રોસેસમાંથી થઇને પસાર થવું પડે છે. જેનું ખરાબ પરિણામ લાંબા સમય બાદ વાળમાં જોવા મળે છે. પરંતુ જો તમારે આ સમસ્યાથી દૂર રહેવું હોય અને તમારા વાળ પણ સ્ટ્રેટ કરવા હોય તો અમે તમારા માટે ખાસ ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમારા વાળને કોઇપણ પ્રકારના નુકસાનથી દૂર રાખી […]

સાંજે 6 વાગ્યા પછી ભોજન કરવું હૃદય માટે સારું નથી, તેનાથી વધી શકે છે મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો: અમેરિકન સંશોધનકારોનો દાવો

વર્ષોથી ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ભોજનની માન્યતા પર અમેરિકન સંશોધનકારોએ પણ મહોર મારી છે. તેમનો દાવો છે કે જો તમે સાંજે 6 વાગ્યા પછી ભોજન કરો છો તો તેનાથી મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે. હકીકતમાં માણસના આરોગ્યની વાત આવે છે ત્યારે ‘આપણે શું ખાઈએ છીએ’ની સાથે એ પણ એટલું જ મહત્ત્વનું છે કે ‘આપણે […]

શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો, ચોટીલામાં શાળા સંચાલક રાત્રે દારૂ પીને ગર્લ્સ હોસ્ટેલમાં જતો અને પછી…

ગુજરાતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ચોટીલાની કમલ વિદ્યાલયની ધો. 10ની વિદ્યાર્થિનીએ શાળા સંચાલકે કરેલી અણછાજતી માગણીનાં ત્રાસથી ડાબા હાથ ઉપર પતરીનાં ચેકાં મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રોષે ભરાયેલાં વાલીઓનાં ટોળાંએ હોસ્ટોલમાં તોડફોડ કરી હતી. મોડી સાંજે વાલીઓએ ચોટીલા નેશનલ હાઈ-વે પર આગજની અને ચક્કાજામ કરી કેટલીક એસટી બસમાં […]

ગાયની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી? ગૌમાતાનું વેદ-પુરાણ, જ્યોતિષ, વાસ્તુ અને માનવજીવનમાં છે અનોખું મહત્ત્વ

પુરાણોમાં ગાયની ઉત્પત્તિની અનેક કથા જોવા મળે છે. જેમાંથી એક કથા પ્રમાણે, જયારે બ્રહ્માજી એકમુખથી અમૃતપાન કરતા હતાં ત્યારે બીજા મુખમાંથી કેટલાંક અમૃતના ટીપા બહાર આવ્યા હતાં. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, એક બીજા મત પ્રમાણે ગાયની ઉત્પત્તિ સમુદ્રમંથન દરમિયાન ચૌદ રત્ન સાથે થઇ હોવાનું મનાય છે. અન્ય મત મુજબ […]

ગુજરાતમાં આતંકી હુમલા કરતાં વધારે લોકોનાં મોત ખાડાઓને કારણે થયા, 5 વર્ષમાં 650નાં મોત

ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ એમ પાંચ વર્ષમાં ખાડાઓના કારણે ૧,૯૪૯ અકસ્માતો સર્જાયા છે, જેમાં ૬૫૦ લોકો મોતને ભેટયા છે. જ્યારે દેશમાં પાંચ વર્ષમાં કુલ ૧૪,૩૯૧ લોકોનાં મોત થયાં છે. મોટે ભાગે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતાં હોય છે, તેના કારણે અકસ્માતની સંખ્યા વધે છે. ખાડાના કારણે અકસ્માત મોતની સંખ્યા મામલે ગુજરાત […]

‘પરણાવતા નથી ને, આ રહી કેનાલ’, વીડિયો બનાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી કેનાલમાં પડી આપઘાત કર્યો

મહેસાણાના શંકરપુરામાં રહેતાં બે પ્રેમીપંખીડાંએ મંગળવારે સવારે કમરે દુપટ્ટો બાંધી વિસનગર રોડ પર દેલા-બાસણા વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં યુવકે તેના મોબાઇલમાં 19 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો, જેમાં અમે બે મરવા જઇએ છીએ, આ કેનાલ રહી જુઓ, પરણાવતા નથી ને… તેમ કહેતો દેખાય છે. આ મોબાઇલ કેનાલ પરથી મળી […]

સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક મજેદાર સુવિધા શરૂ થશે, હવે એન્જિન બોટ શરૂ કરાશે જેમાં 150 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે

કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી ૧૫૦ કરતા વધારે પ્રવાસીઓ એક સાથે જળ માર્ગે જઈ શકે તે માટે એન્જીન બોટ શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ બોટ દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જળમાર્ગે જઇ શકશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે પ્રવાસીઓ હવે જળમાર્ગે પણ જઈ […]