શિક્ષક હોય તો આવા! બાળકોનું વિમાનમાં બેસવાનું સપનું પૂરૂં કરવા માટે ખર્ચી નાખી પોતાની બચત

તમે પણ બાળપણમાં આકાશમાં ઊડતા વિમાનનો પીછો કર્યો હશે અથવા તો કાગળનું પ્લેન બનાવીને હવામાં ઉડાવ્યું હશે. તો ક્યારેક અંદરથી પ્લેન કેવું દેખાતું હશે અને બેસીએ તો કેવી મજા આવે તેના વિશે પણ વિચાર્યું હશે. મધ્યપ્રદેશમાં એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓની આવી ઈચ્છાને પૂરી કરી છે. આમ કરવાથી તેઓ બાળક માટે ‘હીરો’ બની ગયા. મામલો ઈન્દોરના […]

ડેરી પર છાપો મારતા જ ચોંકી ગયા ઓફિસરો, શેમ્પૂથી બનાવી રહ્યા હતા નકલી દૂધ, નકલી દૂધ બનાવીને બજારમાં સપ્લાઈ કરતા હતા

અત્યાર સુધીમાં તમે દૂધમાં પાણીના ભેળસેળના કિસ્સાઓ જોયા હશે કે સાંભળ્યા હશે. પણ દૂધમાં ભેળસેળનો એક એવો મામલો સામે આવ્યો છે કે જે સાંભળી તમે પણ ચોંકી જશો. મધ્ય પ્રદેશના ભિંડે જિલ્લામાંથી ભેળસેળનો આ કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસ અને તંત્રએ એક મોટી ડેરી પ્લાન્ટમાં નકલી દૂધ બનાવવાનો ભાંડો ફોડ્યો છે. જે લોકોના સ્વાસ્થ્ય […]

કર્ણાટકના મંત્રી બોલ્યા, ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવનારા પાકિસ્તાનના સમર્થકોને ગોળી મારવાનો કાયદો બનાવવો જોઈએ

19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ અમૂલ્યા લિયોનીએ CAA વિરોધી રેલીના એક કાર્યક્રમમાં લગાવેલા ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારાઓથી નવો વિવાદ ઊભો થઇ ગયો છે. કર્ણાટક સરકારના મંત્રી બી. સી. પાટીલે આવા પાકિસ્તાની સમર્થનમાં નારા લગાવનારાઓને જોતાની સાથે જ ગોળી મારી દેવાની વકાલત કરી હતી. તેમણે કહ્યું હતું કે, એવો કેન્દ્રીય કાયદો હોવો જોઇએ કે આ કાયદા હેઠળ પાકિસ્તાનના […]

અકસ્માતમાં કોમામાં સરી પડેલી 14 વર્ષની પુત્રીની સારવાર કરવા માટે અમરોલીનું દિવ્યાંગ દંપતી લાચાર, સારવાર માટે મહિને 50 હજારનો આવે છે ખર્ચ, લોકો આવ્યા વહારે

અમરોલીના કોસાડ રોડ સ્થિત સરદાર સોસાયટીમાં રહેતા એક વિકલાંગ દંપતી છેલ્લા 9 મહિનાથી તેમની 14 વર્ષની દીકરીની સેવા-ચાકરી કરી રહ્યું છે. અકસ્માતનો ભોગ બન્યા બાદ કોમામાં સરી પડેલી દીકરીની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આખરે ઘરે લઈ આવેલા દંપતીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને લીધે લોકો મદદ કરવા ઘરે ચાલી રહેલી સારવારનો ખર્ચ ઉપાડી રહ્યા […]

નાત-જાત અને ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર 200 મુસ્લીમ મિત્રો સ્વખર્ચે દર્દીઓને પહોંચાડે છે નિ:શુલ્ક નાસ્તો અને લોહીની સેવા આપે છે

ઈસ્લામમાં માનવ સેવાને ખુબ મહત્વ અપાયું છે. ઈસ્લામના માનવ સેવાના સિદ્ધાંતને ધ્યેય બનાવીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા કરવાની પ્રવૃત્તીને 200 જેટલા મુસ્લીમ ભાઇઓએ જીવનનુ લક્ષ બનાવ્યું છે. આ યુવાઓ દર અઠવાડિયે સ્વખર્ચે નિશુલ્ક બે દિવસ નાત-જાત, ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વગર હોસ્પિટલના દરેક દર્દી સુધી એક ટાઈમ નાસ્તાની, જરૂરીયામંદોને લોહીની, તેમજ અંધજન શાળાના બાળકોને, વૃદ્ધાશ્રમના વૃદ્ધાઓને […]

દિલ્હીમાં CAAનો વિરોધ કરતા ઉપદ્રવીઓ ભૂલ્યા ભાન, હેડ કૉન્સ્ટેબલની હત્યાથી મચ્યો હાહાકાર

નાગિરકતા સંશોધન કાયદાનાં વિરોધનાં નામ પર દિલ્હીમાં ભારે ઉપદ્રવ મચાવવામાં આવી રહ્યો છે. ઉપદ્રવી બેરહેમી સાથે સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. લોકોનાં ઘરો પર પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે, આગ લગાવવામાં આવી રહી છે. એટલા સુધી કે પેટ્રોલ પંપને પણ આગ લગાવવામાં આવી છે. વિરોધનાં નામ પર આ લોકો એટલા આક્રોશિત થઈ ગયા કે […]

અમદાવાદમાં ખુદ હવે પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નથી! રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલની ઘાતકી હત્યા

અમદાવાદમાં ખુદ હવે પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નથી તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચાઈના ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ કોન્સ્ટેબલની હત્યા થતાં જ પોલીસબેડામાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ […]

ગરીબ પરિવારનો બૂટ પોલિશ કરતો છોકરો બન્યો ‘ઈન્ડિયન આઈડલ’, આટલા લાખના ઈનામો મળ્યા

ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કરી લીધો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતા પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ એની માતા ફુગ્ગા વેચતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા ઘણી વાર બીજાના ઘરે ચોખા માંગવા પણ જતી હતી. આ દૃશ્ય જોઈને સનીને ખુબ ખોટું લાગ્યું હતું. […]

આખા બાજરાની તીખી તમતમતી ખીચડી બનાવો, સ્વાદ એવો કે ફરી ફરી ખાશો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની ઠંડી સામે લડવા માટે આપણા સૌના ઘરમાં વસાણાઓ બનવા લાગે છે. તો સાથે સાથે અવનવા શૂપ શિયાળુ શાકભાજી આવતા જ સ્વાદ પ્રિય લોકો જમવાનુ આરોગી રહ્યા છે. આ તમામ વચ્ચે જ આજે આપના માટે ખાસ લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડી ભગાડી દે અને નાનાથી લઇને મોટાઓ ખાઈ શકે તેવી ગરમા ગરમ બાજરાની ખીચડી. તીખી […]

હજારો જાપાની લોકો વળ્યા જૈન ધર્મ તરફ, દર વર્ષે પાલીતાણાની તીર્થયાત્રા માટે આવે છે ભારત, ઘણાં તો દીક્ષા લેવાની પણ તૈયારી કરી રહ્યા છે

જૈન લોકો સફેદ પંચિયું પહેરીને નવકાર મંત્રનો જાપ કરે છે, ભોજનમાં પરહેજી પાળે છે, સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, ઉકાળેલું પાણી પીવે છે, કલાકો દેરાસરમાં બેસીને ધ્યાન ધરે છે અને સૂર્યાસ્ત પહેલા જમી લે છે. હજારો જાપાની લોકો જૈન ધર્મ પાળી રહ્યા છે. જૈન સાધુ તરીકે રહેવા ઉપરાંત તેઓના કેલેન્ડરમાં ભારતની વાર્ષિક મુલાકાતની નોંધ કરીને […]