રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ હળદર વાળું દૂધ, નહીં થાય કોઈપણ વાયરસનું ઇન્ફેક્શન
શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઇ પણ વાયરસનું સંક્રમણ જલદી થાય છે. કોરાના વાયરસનું સંક્રમણ તે લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે જે પહેલાથી કમજોર છે અને ઉંમર વધારે છે. જેને લઇને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેનાથી તમારી ઇમ્યુનીટિ વધી શકે. હળદર એક એવો મસાલો છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઇ […]