રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પીઓ હળદર વાળું દૂધ, નહીં થાય કોઈપણ વાયરસનું ઇન્ફેક્શન

શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઇ પણ વાયરસનું સંક્રમણ જલદી થાય છે. કોરાના વાયરસનું સંક્રમણ તે લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે જે પહેલાથી કમજોર છે અને ઉંમર વધારે છે. જેને લઇને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેનાથી તમારી ઇમ્યુનીટિ વધી શકે. હળદર એક એવો મસાલો છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઇ […]

કોથમીરનું પાણી પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ, દરરોજ પીવાથી થશે ઘણા બધા સ્વાસ્થ્ય લાભ, જાણો અને શેર કરો

આજના સમયમાં ખોરાકમાં ખાસ કરીને એવા ફૂડ્સ સામેલ કરો જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય. ખરેખર એક મજબૂત રોગ પ્રતિકારક શક્તિ કોઈ પણ વાયરસના સંક્રમણથી બચાવી રાખવામાં મદદ કરે છે. તો આજે અમે તમને જણાવીશુ કે કોથમીરથી પણ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકાય છે. કોથમીરના બીજને ખાવાના સ્વાદને વધારવા માટે ઉપયોગ કરવામાં આવે […]

ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાયા, 13માંથી 12 વિદેશથી આવેલા ભારતીયો

ગુજરાતમાં કોરોનાના એક પછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં એક નવો કેસ નોંધાતારાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 13 થઇ ગઇ છે. આમ અમદાવાદમાં 6, વડોદરામાં ત્રણ, સુરતમાં ત્રણ, ગાંધીનગરમાં એક અને રાજકોટમાં એક કેસ અત્યાર સુધી પોઝિટિવ નોંધાયા છે. નીતિન પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે […]

કડીમાં આધેડ પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકા યુવતીએ તેના બીજા પ્રેમી સાથે મળીને કાસળ કાઢ્યું, સમગ્ર વિસ્તારમાં ખળભળાટ

મહેસાણાના કડીમાં એક આધેડ પ્રેમીની તેનાથી અડધી ઉંમરની પ્રેમિકા યુવતીએ કાસળ કાઢી દીધું છે. પ્રેમિકાએ તેના બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીની યોજના બનાવીને હત્યા કરી કેનાલમાં લાશ નાખી દીધી હતી. જેના કારણે વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરવામાં આવી છે. પરંતુ પોલીસે આ ઘટનાને ગણતરીના કલાકોમાં જ […]

ઈટાલીથી સામે આવી કોરોનાની ભયાનક તસવીરો: ડોક્ટરો બન્યા લાચાર, શ્વાસ લેવા વલખા મારી રહ્યા છે દર્દીઓ

કોરોના વાયરસ સામે ઈટાલી કેટલું લાચાર બની ગયું છે તેનો ખ્યાલ આ અહેવાલ પરથી આવે છે. ઈટાલીમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલા ડોક્ટર્સ અને નર્સોનું કહેવું છે કે તેમના પ્રયાસો તેમના દેશવાસીઓને બચાવવા માટે પૂરતા નથી. કોરોના વાયરસનો ઉદભવ ચીનમાં થયો છે પરંતુ ઈટાલીમાં આ જીવલેણ વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ચીનથી પણ વધી ગઈ […]

ઈટાલીમાં કોરોનાનો હાહાકાર; 24 કલાકમાં 627 મોત, સ્પેનમાં 212 લોકોના મોત, વિશ્વમાં મૃત્યુઆંક 11,000 પાર થઈ

વિશ્વના ૧૮૨ દેશો શુક્રવાર સાંજ સુધીમાં કોરોનાના ભરડામાં આવી ગયા છે અને ૧૧,૧૯૩ લોકોનો ભોગ લીધો છે. આખા વિશ્વમાં ૨,૬૭,૯૨૦ લોકો કોરોના સંક્રમિત છે, જ્યારે ૯૦,૬૦૩ લોકોને સાજા કરાયા છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 627 મોત થતા કુલ મૃત્યુઆંત 4,000 પાર થઈ 4,032 થયો છે. ઈરાનમાં વધુ 149 લોકોના મોત થયા છે. સ્પેનમાં પણ છેલ્લા […]

અમદાવાદમાં થૂંકવા પર હવે રુ. 1000નો દંડ, 31 માર્ચ સુધી પાનના ગલ્લા બંધ રહેશે

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના 6 કન્ફર્મ કેસ નોંધાતા કોર્પોરેશને યુદ્ધના ધોરણે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે કામગીરી શરુ કરી છે. કમિશનર વિજય નહેરાએ જાહેરમાં થૂંકનારા પર 1 હજાર રુપિયા દંડ, પાનના ગલ્લા 31મી માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત, રવિવારે ભરાતું ગુજરી બજાર પણ બંધ કરાયું છે. રવિવારે જનતા કર્ફ્યુનું પાલન કરાવવા […]

કોરોનાને કારણે વેકેશન લંબાશે તો ધો.1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વિચારણા

ગુજરાતભરની શાળા કોલેજમાં કોરોનાને કારણે 29 માર્ચ સુધી ફરજીયાત વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જો આ વેકેશન લંબાવવામાં આવે તો ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરને અનુલક્ષીને વેકેશન લંબાવવાની વિચારણા ચાલી રહી છે. બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા પ્રાથમિક શાળાઓમાં […]

રાજકોટ માટે રાહતના સમાચાર, કોરોના પોઝિટિવ યુવાનના પરિવારજનોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા

દેશ બાદ હવે ગુજરાત પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયું છે. એક બાદ એક ગુજરાતમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસનાં આઠ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેવામાં રાજ્યમાં કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયો હતો. જો કે, રાજકોટવાસીઓ માટે સારા સમાચાર એ છે કે, આ યુવકનાં […]

રિપોર્ટમાં દાવો ભારતમાં કોરોનાનું વધતુ જોખમ: ભારતની સ્થિતિ ઈટાલીથી એક મહિનો અને અમેરિકાથી માત્ર 15 દિવસ દૂર

હજારો લોકોના જીવ લેનાર કોરોના વાઈરસનો પ્રકોપથી ધરતી ઠપ થવા લાગે તેવી શક્યતા છે. એક પછી એક દેશોમાં લોકોની સંપૂર્ણ ગતિવિધિઓ બંધ કરવામાં આવી રહી છે. ઘટતી અર્થવ્યવસ્થાને બચાવવા માટે સરકારે ખજાનો ખોલી દીધો છે. ભારતમાં અત્યારે કોરોના વાઈરસ એટલી હદે ફેલાયો નથી. નિયંત્રણ ન થવાની સ્થિતિમાં ભારત આ મામલે ઈટાલીથી એક મહિના અને અમેરિકાથી […]