સરકાર જે કામ કરોડો રૂપિયા ખર્ચીને ન કરી શકે તે લોકડાઉનથી 12 દિવસમાં થઈ ગયું, કોઈ પણ પ્રકારના ખર્ચ વગર યમુના 60%થી વધુ સાફ થઈ ગઈ

લગભગ 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા અને મોટી-મોટી યોજનાઓ બનાવવામાં આવ્યા બાદ પણ કેન્દ્ર અને દિલ્હી સરકાર 25 વર્ષમાં યમુનાને સાફ કરી શકી નથી. જોકે કોરોનાવાઈરસના સંક્રમણના પગલે લોકડાઉનના કારણે દિલ્હીમાં યમુના લગભગ 60 ટકા સાફ થઈ ગઈ છે. 12 દિવસમાં પલ્લાથી વજીરાબાદ બેરેજ સુધી અને સિગ્નેચર બ્રિજથી ઓખલા બેરજ સુધીનું પાણી શીશા જેવું […]

દેશ સેવા કર્યા બાદ પરિવારમાં ચેપ ન ફેલાય એટલે ઘરે જઈને આ રીતે જમે છે પોલીસ

ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાના સંક્રમણના અત્યાર સુધીમાં 3350થી વધારે મામલા સામે આવી ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 100 થઈ ગઈ છે. કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્યોમાં સ્વાસ્થ્ય વિભાગની સાથે પોલીસ વિભાગ પર દિવસ રાત કામ કરી રહ્યો છે. ઘણા પોલીસકર્મીઓ પોતાના ઘરે પણ નથી જઈ શકતા. આ વચ્ચે […]

કોરોનાના યોદ્ધાઓના સન્માનની જગ્યાએ સુરતની આ સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

સુરતની ખાનગી હોસ્પિટલ માં કામ કરતી મહિલા નર્સને તેના રહેઠાણ વિસ્તારમાં આવેલી સોસાયટીના લોકો મુખ્ય માર્ગને બંધ કરીને પાછળના ભાગેથી પ્રેવેશ આપવા માટે હેરાન કરતા હોવાનો મામલો પોલીસ મથકે પોંહોચ્યો છે. નર્સ પોતાની ચાર માસની દીકરી સાથે કોરોના વાઇરસ રોગ સામે લડતા લોકોની સેવા કરી પોતાની જવાબદારી નિભાવી રહી છે ત્યારે આવા લોકોને સમાજે સન્માન […]

ભારતમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર તબલીગી જમાતના 8 મલેશિયન નાગરિકો ભાગવાની તૈયારીમાં હતાં ત્યારે રંગેહાથ ઝડપાયા

દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતના જલસા બાદ દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન જ લોકડાઉન વચ્ચે પણ કેટલાક લોકો મલેશિયા ભાગવાની તૈયારીમાં હતાં જેમને દિલ્હીના ઈંન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ લોકો મલેશિયાના નાગરિક છે અને તેમના પર દિલ્હીના નિઝામુદ્દીનના મરકઝમાં યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ હોવાની આશંકા […]

ગુજરાતમાં એક જ દિવસમાં 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144 થયા, તબલીઘથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધ્યા

રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 […]

સુરતીઓ હવે કારણ વગર બહાર ન નીકળતાં, આજથી તમામ ખાનગી વાહનો પર મૂકાયો પ્રતિબંધ

લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા એક જાહેરનામું બહાર પાડી સુરત શહેરમાં ટુ, થ્રી અને ફોર વ્હીલર જેવા ખાનગી વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તા.6 એપ્રિલ, સોમવારે મધ્યરાત્રિથી જાહેરનામાનો અમલ શરૂ થઈ જશે, અને 14 એપ્રિલ […]

રોજ સવારે નવશેકુ પાણી પીવાથી થશે અઢળક ફાયદા, શરદી-ઉધરસ સહિત અનેક બીમારીઓ પણ થશે દૂર

કોરોનાના કહેર વચ્ચે હાલ દુનિયારમાં લોકો પરેશાન છે ત્યારે લોકો ગરમ પાણી પીવાની સલાહ આપે છે. તે સિવાય આખા દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પાણીનો કોઈ સ્વાદ નથી હોતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. જોઈએ ગરમ કે નવશેકા પાણી પીવાથી થતા આ ફાયદાઓ વિશે…. – […]

પોલીસની ડ્યૂટી પતાવી ઘરે જઈને બનાવે છે માસ્ક, કોરોના સામેની જંગમાં તમામ મોરચે લડત આપી રહેલી આ મહિલા પોલીસકર્મીના જુસ્સાને સલામ

કોરોના વાયરસથી લડવામાં માસ્ક અને સેનિટાઈઝર મુખ્ય હથિયાર છે. આવામાં જ્યારે દુનિયા માસ્કથી ઉણપથી ઝઝૂમી રહી છે ત્યારે દેશના ઘણા લોકો ઘરમાં માસ્ક તૈયાર કરીને લોકોને વહેંચી રહ્યાં છે. તાજો કિસ્સો મધ્ય પ્રદેશનો છે જ્યાં એક મહિલા પોલીસકર્મી લૉકડાઉનમાં ડ્યૂટી પતાવી ઘરે જઈને માસ્ક બનાવે છે. સોશિયલ મીડિયા પર આ મહિલા પોલીસકર્મીની ખૂબ પ્રશંસા થઈ […]

ઓવન કે યીસ્ટનો ઉપયોગ કર્યા વગર સાવ ઓછી સામગ્રીથી ઘરે જ બનાવો પાંઉ, જાણો બનાવવાની સરળ રીત

ભાજીપાંઉ એક એવી વાનગી છે જે દરેકના ભાવે. પરંતુ ઘણા લોકો યીસ્ટના કારણે બહારના પાંઉ ખાવાનું અવોઈડ કરે છે અને તેના બદલે પરાઠા સાથે ભાજી ખાય છે. જો તમારા ઘરમાં પણ બહારના પાંઉ ન ખાતા હોય તો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. સામગ્રી 400 ગ્રામ મેંદો 1/2 ટી સ્પૂન મીઠું 1 ટી સ્પૂન દળેલી […]

તબલીઘીઓએ ‘ખોટી રીતે ગોંધી રાખ્યા છે’ કહી બૂમબરાડા પાડી 5 કલાક સુધી સોલા સિવિલ માથે લીધી, સમજાવવા મુસ્લિમ ડૉક્ટરને ખાસ બોલાવવા પડ્યા

શુક્રવારે શહેરનાં દરિયાપુરના મરકજમાંથી લવાયેલાં 26 તબલીઘીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં લઇ જવાયા હતા. હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા મેડિકલ તપાસની શરૂઆત કરતાં તબલીઘીઓએ તપાસ કરાવવાની ના પાડીને હોસ્પિટલ માથે લીધી હતી. જેથી હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ દ્વારા મુસ્લિમ ડોક્ટરને બોલાવવા પડ્યા હતા. 5 કલાકનાં હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ તમામની મેડિકલ તપાસ કરાઈ હતી. મુસ્લિમ […]