કોરોનાના યોદ્ધાઓના સન્માનની જગ્યાએ સુરતની આ સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું
સુરતની ખાનગી હોસ્પિટલ માં કામ કરતી મહિલા નર્સને તેના રહેઠાણ વિસ્તારમાં આવેલી સોસાયટીના લોકો મુખ્ય માર્ગને બંધ કરીને પાછળના ભાગેથી પ્રેવેશ આપવા માટે હેરાન કરતા હોવાનો મામલો પોલીસ મથકે પોંહોચ્યો છે. નર્સ પોતાની ચાર માસની દીકરી સાથે કોરોના…
Read More...
Read More...
ભારતમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર તબલીગી જમાતના 8 મલેશિયન નાગરિકો ભાગવાની તૈયારીમાં હતાં ત્યારે…
દિલ્હીમાં યોજાયેલા તબલીગી જમાતના જલસા બાદ દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન જ લોકડાઉન વચ્ચે પણ કેટલાક લોકો મલેશિયા ભાગવાની તૈયારીમાં હતાં જેમને દિલ્હીના ઈંન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
આ…
Read More...
Read More...
ગુજરાતમાં એક જ દિવસમાં 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144 થયા, તબલીઘથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ…
રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે.…
Read More...
Read More...
સુરતીઓ હવે કારણ વગર બહાર ન નીકળતાં, આજથી તમામ ખાનગી વાહનો પર મૂકાયો પ્રતિબંધ
લૉકડાઉન છતાં સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી સુરત પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ દ્વારા એક જાહેરનામું બહાર પાડી સુરત શહેરમાં ટુ, થ્રી અને ફોર વ્હીલર જેવા ખાનગી વાહનો ચલાવવા પર…
Read More...
Read More...
રોજ સવારે નવશેકુ પાણી પીવાથી થશે અઢળક ફાયદા, શરદી-ઉધરસ સહિત અનેક બીમારીઓ પણ થશે દૂર
કોરોનાના કહેર વચ્ચે હાલ દુનિયારમાં લોકો પરેશાન છે ત્યારે લોકો ગરમ પાણી પીવાની સલાહ આપે છે. તે સિવાય આખા દિવસમાં 7-8 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પાણીનો કોઈ સ્વાદ નથી હોતો પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય…
Read More...
Read More...
પોલીસની ડ્યૂટી પતાવી ઘરે જઈને બનાવે છે માસ્ક, કોરોના સામેની જંગમાં તમામ મોરચે લડત આપી રહેલી આ મહિલા…
કોરોના વાયરસથી લડવામાં માસ્ક અને સેનિટાઈઝર મુખ્ય હથિયાર છે. આવામાં જ્યારે દુનિયા માસ્કથી ઉણપથી ઝઝૂમી રહી છે ત્યારે દેશના ઘણા લોકો ઘરમાં માસ્ક તૈયાર કરીને લોકોને વહેંચી રહ્યાં છે. તાજો કિસ્સો મધ્ય પ્રદેશનો છે જ્યાં એક મહિલા પોલીસકર્મી…
Read More...
Read More...
ઓવન કે યીસ્ટનો ઉપયોગ કર્યા વગર સાવ ઓછી સામગ્રીથી ઘરે જ બનાવો પાંઉ, જાણો બનાવવાની સરળ રીત
ભાજીપાંઉ એક એવી વાનગી છે જે દરેકના ભાવે. પરંતુ ઘણા લોકો યીસ્ટના કારણે બહારના પાંઉ ખાવાનું અવોઈડ કરે છે અને તેના બદલે પરાઠા સાથે ભાજી ખાય છે. જો તમારા ઘરમાં પણ બહારના પાંઉ ન ખાતા હોય તો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો.
સામગ્રી
400 ગ્રામ…
Read More...
Read More...
તબલીઘીઓએ ‘ખોટી રીતે ગોંધી રાખ્યા છે’ કહી બૂમબરાડા પાડી 5 કલાક સુધી સોલા સિવિલ માથે લીધી, સમજાવવા…
શુક્રવારે શહેરનાં દરિયાપુરના મરકજમાંથી લવાયેલાં 26 તબલીઘીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં લઇ જવાયા હતા. હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા મેડિકલ તપાસની શરૂઆત કરતાં તબલીઘીઓએ તપાસ કરાવવાની ના પાડીને હોસ્પિટલ માથે લીધી હતી.…
Read More...
Read More...
ફળોમાં થૂંક લગાડી રહેલા મુસ્લિમ લારીવાળાનો વીડિયો વાયરલ થતા પોલીસે કેસ દાખલ કર્યો, દીકરીએ કહ્યું:…
મધ્યપ્રદેશના રાયસેનમાં એક ફળ વેચનાર મુસ્લિમ વ્યક્તિનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમાં ફળ વેચનાર શેરૂ મિંયા તેના ફળો ગોઠવતી વખતે થૂંક લગાડતો દેખાઇ રહ્યો…
Read More...
Read More...
મનસેના પ્રમુખ રાજ ઠાકરે તબલીગી જમાત પર વિફર્યા, કહ્યું: આવા લોકોને તો ગોળી મારી દેવી જોઇએ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ તબલીગી જમાતનાં લોકોને લઇને શનિવારનાં એક નિવેદન આપ્યું છે. કોરોનાની શંકામાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા જમાતીઓ દ્વારા મહિલા મેડિકલ સ્ટાફની સાથે કથિત અભદ્રતા પર પ્રતિક્રિયા આપતા રાજ ઠાકરેએ કહ્યું…
Read More...
Read More...
