કોરોના સામે લડવા આ વ્યક્તિએ આપ્યું દુનિયાનું સૌથી મોટું દાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો

જૈક ડોર્સીએ કોરોના વાયરસ સામે લડવા માટે અત્યાર સુધીમાં દુનિયાનું સૌથી મોટું દાન આપ્યું છે. તેઓ Twitterના ફાઉન્ડર અને CEO છે. આ પૈસા તેમના નેટ વર્થના લગભગ 28 ટકા છે. Twitter CEO Jack Dorseyએ કહ્યું છે કે, તે Squaireમાં લગાવવામાં આવેલા 1 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7500 કરોડથી પણ વધુ રૂપિયાની ઈક્વિટીને એક ચેરિટેબલ […]

કોરોના સામે લડવા દુનિયાની નજર ભારતની આ દવા તરફ, 30 દિવસમાં કરશે 20 કરોડ ટેબ્લેટનું ઉત્પાદન

કોરોના વાયરસના કારણે આખી દુનિયા આજે એક ભય અને ડરના ઓથાર નીચે જીવી રહી છે. આ વાયરસના કારણે હજારો લોકોનું મૃત્યું થયું છે અને લાખો લોકો આ રોગથી પ્રભાવિત છે. દુનિયાની મહાસત્તા ગણતા અમેરિકા અને બ્રિટન જેવા દેશ પણ આ માહામારી સામે ઘુંટણીયે પડી ગયા છે. ત્યારે લગભગ તમામ દેશ ભારતની એક ગેમ ચેન્જર દવા […]

રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું નિધન

હાલમાં દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું હતું. સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્સરને કારણે નિધન શ્યામ સુંદર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતાં. 30 માર્ચના રોજ તેમણે […]

ઓઢવના મિત્રોનું અનોખુ સેવાકાર્યઃ જરૂરિયાતમંદોને ભોજન આપવાનું, પણ તેના ફોટા પાડવાના નહીં, પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરી રહ્યા છે

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. અમદાવાદમાં પણ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ગરીબો અને રોજનું કમાવીને રોજ ખાતા મજૂરોની પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે. જોકે, અમદાવાદમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ અને લોકો છે જેઓ આ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. પરંતુ તેમાં પણ સેવાવૃત્તિનો જશ ખાટવા અને બધાને […]

સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યો આદેશ: સરકારી હોય કે પ્રાઇવેટ લેબ કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરે

દેશમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારનાં મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે માન્યતા પ્રાપ્ત અથવા પ્રાઇવેટ લેબમાં કોરોના વાયરસની તપાસ મફતમાં થશે. આ માટે અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે તે માન્યતા પ્રાપ્ત તમામ લેબોને મફતમાં કોરોનાની તપાસનાં આદેશ આપે. કોરોના વાયરસની તપાસ સાથે જોડાયેલી એક અરજી પર આદેશ આપતા […]

આણંદમાં સર્વેની કામગીરી માટે ગયેલ બે મહિલા કર્મચારીઓ પર ટોળાંએ કર્યો હુમલો, પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો નોંધ્યો

આણંદ શહેરમાં કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા બાદ દર્દીનાં મકાનથી ત્રણ કિલોમીટરની ત્રિજયામાં મેડીકલ સર્વે કરવા માટે આણંદનાં આરોગ્ય વિભાગની ટીમ આણંદ શહેરનાં ભાલેજ રોડ પર આવેલી અલેફ પાર્ક સોસાયટીમાં જતા સોસાયટીનાં રહીસો દ્વારા મેડીકલ સર્વે માટે ગયેલી ટીમનાં સભ્યોને ધેરી લઈ ગાળો બોલી તેઓને સોસાયટીની બહાર નિકળી જાવ તેમ કહી સરકારી ફરજ બજાવવામાં અડચણ ઉભી […]

લૉકડાઉનને લઈને સૌથી મોટા સમાચાર :સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- ‘લૉકડાઉનનો સમય વધી શકે છે’

દેશમાં કોરોનાના સંક્રમણ (Corona Infection)ને અટકાવવા માટે 21 દિવસના લૉકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ લૉકડાઉન આગામી 14મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ સંદર્ભે ચર્ચા માટે પીએમ મોદી (PM Modi)એ દિલ્હી ખાતે ઓલ પાર્ટી મીટ (All Party Meet)નું આયોજન કર્યું હતું. આ બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આ મામલે […]

કોરોનાના લોકડાઉન વચ્ચે પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમ બની દેવદૂત, કરાવી નોર્મલ ડિલિવરી

જન્મ અને મરણના ચોધડિયા હોતા નથી કે નથી હોતો તેનો કોઈ સમય નિશ્ચિત. પરંતુ લોકડાઉન જેવી સ્થિતિમાં પ્રસૂતિની પીડા વચ્ચે લોકોને મુશ્કેલીમાં મુકાવું પડ્તું હોય છે.આવો જ બનાવ હજીરામાં ભટલાઈ ગામમાં સર્જાયો હતો. 24 વર્ષીય પરિણીતાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. પરિણીતાની પ્રસૂતિની પીડાથી પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું કારણ કે લોકડાઉન વચ્ચે મહિલાને હોસ્પિટલ કઈ રીતે […]

કોરોનાનો વિસ્ફોટ: ગુજરાતમાં એક જ દિવસમાં સૌથી વધુ 55 કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ 50 કેસ નોંધાયા, કુલ આંકડો 241

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ […]

ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ અથવા 5મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા, વર્તમાન પરિસ્થિતિના આધારે સરકાર નિર્ણય લઈ શકે છે

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો રહ્યો હોય તેમ રાજ્યમાં નવા પોઝિટીવ કેસોની સંખ્યા વધવા લાગી છે, ત્યારે આગામી 14 એપ્રિલ પછી લોકડાઉન વધુ લંબાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજ્ય સરકાર જે રીતે કાર્યવાહી કરી રહી છે તેના આધારે લોકડાઉન 30 એપ્રિલ કે 5 મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાંથી કોરોના સંપૂર્ણપણે કાબુમાં […]