માસ્ક પર 7 દિવસ સુધી જીવતો રહી શકે છે કોરોના વાયરસઃ યુનિવર્સિટીના અભ્યાસમાં સામે આવ્યા પરિણામ

કોવિડ-19થી બચવા માટે આપણે જે માસ્ક પહેરીએ છીએ, તેમાં કોરોના વાયરસ એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. જ્યારે બેંકની ચલણી નોટો અને કાચ પર મહામારી ફેલાવનારો આ વાયરસ 4 દિવસ સુધી જીવતો રહી શકે છે. સ્ટેઈનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની સપાટી પર આ 4થી 7 દિવસ સુધી જીવતો રહે છે. હોંગકોંગ યુનિવર્સિટીના અભ્યાસમાં આ પરિણામ […]

પરિવારને કોરોના સંક્રમણથી બચાવવા આ ડૉક્ટર 7 દિવસથી ગાડીમાં ‘ઘર’ બનાવીને રહે છે, મુખ્યમંત્રીએ પણ કરી પ્રશંસા

કોરોના વાયરસ સંક્રમિતનો ઈલાજ કરી રહેલા ડોક્ટર અને નર્સ પોતાના પરિવારથી અંતર જાળવી રાખે છે. તેઓને એ વાતનો ડર છે કે ક્યાંક આ કોરોના વાયરસ સંક્રમણ ઘરમાં પ્રવેશે નહીં. આ કારણે હેલ્થકર્મીઓ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે પણ જઈ શકતા નથી. મધ્યપ્રદેશના ભોપાલની જેપી હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરે તો પોતાની ગાડીમાં જ ઘર બનાવી લીધું છે. ભોપાલની […]

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશ માટે બન્યું રોલ મોડલ, દેશનું પ્રથમ શહેર જેણે 11 દિવસમાં મહાકર્ફ્યુ લગાવ્યો, 25 લાખ લોકોનું સ્ક્રીનિંગ કર્યું

કોરોના પર કાબુ મેળવવાના મામલામાં ભીલવાડા દેશમાં રોલ મોડલ બની ગયું છે. અહીંના પ્રશાસનને 20 માર્ચે પહેલો પોઝિટિવ કેસ મળ્યા બાદ જે પ્લાન બનાવ્યો, તેની કેન્દ્રએ પ્રશંસા કરી છે. રવિવારે થયેલા વીડિયો કોન્ફોરન્સિંગમાં કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ કહ્યું કે હવે કોરોના દેશના 223 જિલ્લામાં ફેલાઈ ચુક્યો છે. આ કારણે તમામે ભીલવાડામાંથી શીખવું જોઈએ […]

પતિ-પત્ની બંને પોલીસમાં, લોકડાઉનમાં રાષ્ટ્ર રક્ષક મહિલા કોન્સ્ટેબલ 2 વર્ષની બાળકીને સાથે રાખી માતૃત્વ સાથે ફરજ નીભાવે છે

કચ્છ જિલ્લામાં કોરોના પોઝિટિવના 2 કેસ નોઁધાયા છે અને 42 લોકોના સેમ્પલ લેવાયા હતા. હાલ જિલ્લામાં 3903 હોલ ક્વોરન્ટીન છે. ત્યારે ભુજમાં એક મહિલા કોન્સ્ટેબલ પોતાની બે વર્ષની દીકરીને લઈને લોકડાઉનમાં ડ્યૂટી કરી રહી છે. કોરોના વાઈરસ સામે રાષ્ટ્ર રક્ષકો રાત દિવસ ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે માતૃત્વ ધર્મ નિભાવીને મહિલા રાષ્ટ્ર રક્ષકની બેવડી […]

કોરોના વાયરસને લઈને 15 મે સુધી બધી સ્કૂલો, કોલેજો અને મોલ બંધ રાખવામાં આવે તેવી શક્યતા

લોકડાઉન આગળ વધારવામાં આવે કે નહીં? મોટાભાગના લોકોના મનમાં આ જ સવાલ છે. કેન્દ્ર સરકાર હજુ ખુલીને જવાબ નથી આપી રહી. રાજ્યોના મુખ્યમંત્રી લોકડાઉનને આગળ વધારવા ઈચ્છે છે, નિર્ણય કેન્દ્ર પર છોડ્યો છે. બધા કહી રહ્યા છે કે જે થશે, તે તબક્કાવાર રીતે જ થશે. આ દરમિયાન કોરોના વાયરસને લઈને બનેલા કેન્દ્રીય મંત્રીઓના ગ્રુપે મહત્વની […]

ભારતીય કંપની ઝાયડસ કેડિલા બનાવી રહી છે કોરોના વાયરસની વેક્સિન, પ્રાણીઓ પર પરીક્ષણ શરુ કર્યું

કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા છીએ અને […]

પુણેમાં બે બહેનોના પરિવારના 7 લોકોએ ધીરજ અને હિંમતથી કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી જણાવી હકીકત

કોરોના જેવી મહામારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈપણ ડરી જશે પરંતુ પૂણેની 2 બહેનોના પરિવારે આ ભયંકર બીમારીને માત કરી. બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે અને તમામ સ્વસ્થ છે. 41 વર્ષીય સારિકા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને […]

ખેડા જિલ્લામાં કલેકટરનું નવુ જાહેરનામુ, સવારના 9-30 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. તમામ પાસ રદ, આજથી અમલ

ખેડા જિલ્લામાં કોરોના હાલ કાબૂ હેઠળ છે, આમ છતાં તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા લોકડાઉને વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં 8મીથી 14મી સુધી સવારના 10 વાગ્યા બાદ કોઈ ઘરની બહાર નીકળી શકશે નહીં. ઇમરજન્સી સમયે પણ એસડીએમ કક્ષાના અધિકારીઓની મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત કરિયાણાના દુકાનો […]

ગુજરાતમાં કોરોના વાઈરસથી સૌથી નાના દર્દી એવા 14 મહિનાના બાળકનું મોત થયું

ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 175 કરતા વધી ગઈ છે અને મોતનો આંકડો 16એ પહોંચી ગયો છે. મૃતકોમાં જામનગરના એક 14 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ બાળક ગત રવિવારે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જણાવાયા મુજબ, બાળકનું મૃત્યુ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું છે. બાળકના મોતથી તેનો પરિવાર ભાંગી પડ્યો છે. રાજ્યમાં કોરોના […]

ભારત ફરવા આવેલા બ્રિટિશ નાગરિકે કોરોનાને હરાવ્યો, કહ્યું- ઈંગ્લેન્ડમાં પણ આવી સારવાર ન થઈ હોત

દુનિયાભરમાં તબાહી મચાવનારો કોરોના વાયરસ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં લગભગ બધા રાજ્યોમાં કોવિડ-19ના કેસો સામે આવી ચૂક્યા છે. કેરળની વાત તરીએ તો રવિવાર સુધીમાં અહીં 306 કોરોના દર્દી સામે આવ્યા હતા. જ્યારે 49 એવા દર્દી છે જેમને સાજા કર્યા બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જે લોકોએ કોરોના વાયરસને હરાવ્યો છે તેમાંથી એક […]