રાજકોટ 108માં EMT તરીકે ફરજ બજાવતા કિશનભાઈ પિતાનું અવસાન થતા અડધા દિવસમાં જ અંતિમવિધિ પૂર્ણ કરી ફરજ પર હાજર થયા

રાજકોટના મવડી ચોક વિસ્તારમાં રહેતા કિશનભાઈ છાંયા 108માં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશયન (EMT) તરીકે તેમની સેવાઓ આપે છે. લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિમાં 108ની શુ અગત્યતા છે એ સૌ કોઈ જાણે છે. અન્ય ખાનગી વાહનો બંધ હોવાથી 108એ સામાન્ય દિવસો કરતા લોકડાઉનના આ સમયમાં સતત દોડતા રહેવું પડે છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ […]

સુરતનો હવસખોર સસરો, રૂમમાં સૂતી વિધવા પુત્રવધુનાં કપડાં ઊંચા કરી પ્રાઈવેટ પાર્ટ પર ફેરવ્યો હાથ

સુરતમાં ફરી એકવાર હવસનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ વખતે હવસખોર સસરાએ પોતાની જ પુત્રવધુની શારીરિક છેડતી કરી હતી. ચાર મહિના અગાઉ જ પતિનું મૃત્યુ થતાં પુત્રવધુ શોકમાં ગરકાવ હતી. તે પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે સસરાએ તેની પાસે આવીને તેનાં પ્રાઈવેટ પાર્ટ પર સ્પર્શ કર્યો હતો. જે મામલે પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતાં સસરાની […]

અમદાવાદમાં ફેરિયાને કોરોનાનો ચેપ લગ્યાનો પહેલો કિસ્સો નોંધાયો, 7 વિસ્તારમાં ફરીને ફ્રૂટ વેચતો હતો, તપાસ શરુ

દુનિયાના અન્ય દેશોની સાથે ભારતને પણ કોરોના વાયરસે ભરડામાં લીધું છે. આવા સમયે કોરોના વાયરસને માત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત લોકોની મદદ માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. આમ છતાં કેટલીક બેદરકારીઓના કારણે કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે. અમદાવાદનો એક ફ્રૂટની લારી લઈને ફરતા શખ્સને કોરોના વાયરસ લાગુ પડ્યાનું સામે […]

ગુજરાતમાં આજે વધુ 56 પોઝિટિવ કેસ નોંધાયા, એકલા અમદાવાદમાં જ નવા 42 કેસ સાથે કુલ આંકડો 695 થયો

ગુજરાતમાં આજે ગઈકાલ રાતથી આજ સવાર સુધી વધુ 56 કેસ નવા નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 42 નોંધાયા છે. જ્યારે 2 લોકો કોરોના સામેની જંગ હારી ગયા છે. આજે રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. આજે ખેડા અને બોટાદમાં એક એક કેસ નોંધાયા છે. જેને લઈને અત્યારસુધીનો કુલ આંક 695એ પહોંચ્યો છે. […]

લોકડાઉન માટે કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, ખેતી સંબંધિત કામકાજને મળી છૂટ, પરિવહન વિભાગ રહેશે બંધ

કોરોના વાયરસને કારણે કેન્દ્રમાં 3 મે સુધી લંબાયેલા લોકડાઉન અંગે સરકારે બુધવારે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, ખાવા પીવાનું બનાવતા તમામ ઉદ્યોગો ખુલ્લા રહેશે. આ સાથે ગ્રામીણ ભારતમાં તમામ ફેક્ટરીઓ ખોલવાની સૂચના આપવામાં આવી છે. નવી દિશાનિર્દેશો અનુસાર મનરેગાના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે, સાથે જ સિંચાઇ અને જળસંચયને પ્રાધાન્ય આપવું […]

સુરતમાં પરપ્રાતિંય શ્રમિકો વતનમાં જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં, પોલીસ અધિકારીઓએ તેમને સમજાવી પરત કર્યા

કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન મોદીએ 3જી મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરતા મંગળવારે સાંજે વરાછામાં અલગ-અલગ વિસ્તારમાં હજારો કારીગરો રોડ પર ઉતરી આવ્યા હતા. એક તરફ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો સતત પ્રચાર કરાઇ રહ્યો છે અને તેના ભંગ બદલ દંડ પણ કરાઇ રહ્યો છે. આ સ્થિતિમાં કારીગરો ભેગા થઈ રહ્યા હોવાનો […]

આજે અમદાવાદમાં નવા 22 કેસ સાથે ગુજરાતમાં નવા પોઝિટિવ 33 કેસ, કુલ આંકડો 650 પહોંચ્યો : જયંતિ રવિ

કોરોના સંકટ રાજ્યમાં દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે.જેને લઇને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ફરી એકવાર દેશમાં લોકડાઉનની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત કરી છે તો આ તરફ ગુજરાતના અમદાવાદમાં રાજ્યના 55 ટકા જેટલા કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે ફરીવાર રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરી રાજ્યની 24 કલાકની […]

અત્યારે શરદી-ઉધરસ થાય તો ગભરાશો નહીં, આ ઘરગથ્થુ ઉપચારથી તરત આ સમસ્યામાંથી મળશે છુટકારો

શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે. જો કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ દસ્તક દીધી છે ત્યારે સૌ કોઈ સામાન્ય ગણાતી શરદી-ઉધરસથી ચરી રહ્યા છે. સમગ્ર દેશમાં અનલોક ચાલી રહ્યું છે. સરકાર તરફથી સતત કહેવામાં આવે છે ઘરે જ રહો સૈફ રહો આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ […]

કોરોના સંકટનો સામનો કરવા માટે ભીલવાડા, આગરા અને કેરળ સમગ્ર દેશ માટે બન્યાં રોલમોડેલ, જાણો આ ત્રણ મોડેલની વિસ્તૃત માહિતી

સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન પૂર્ણ થવાના આરે છે ત્યારે કોરોના સંક્રમણ નાથવા માટેના ત્રણ પ્રયાસોએ ચર્ચા જગાવી છે. એ પૈકી રાજસ્થાનમાં ભીલવાડામાં સંક્રમણ રોકવાના પ્રયાસો ભીલવાડા મોડેલ તરીકે જાણીતા છે. એ જ રીતે કેરળ રાજ્ય સરકારે પણ ભારે ચુસ્ત પગલાંઓ લઈને સંક્રમણ રોકવામાં સફળતા મેળવી છે. ઉત્તરપ્રદેશમાં આગરામાં યોગી સરકારે લીધેલા પગલાંઓની સરાહના સોશિયલ […]

નવજાતને લઈ જવા માટે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ નહોતી, ડોક્ટર પોતાના બાઈક પર લઈ ગયા અને બાળકનો બચાવ્યો જીવ

કોરોના વાયરસની આ મહામારીના સમયમાં ડોક્ટર્સ પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની મદદ કરી રહ્યા છે. એમ્બ્યુલન્સ ન હોવાની સ્થિતિમાં તેઓ જાતે દર્દી માટે ડ્રાઈવર પણ બની રહ્યા છે. મહારાષ્ટ્રના અલીબાગમાં આવો જ કિસ્સો સામે આવ્યો, જ્યાં એક નવજાત બાળકને બચાવવા માટે ડોક્ટર રાજેન્દ્ર ચન્દ્રોરકર બાઈક લઈને ગયા. તેઓ 1.5 કિમી દૂર આવેલા નર્સિંગ હોમથી નવજાતને […]