રાજકોટ: જનેતાએ જન્મતાની સાથે જ ફેંકી દેતા લોહીલુહાણ હાલતમાં મળી આવેલી ‘અંબે’ મોતના મોઢામાંથી 52 દિવસે સ્વસ્થ થઈ
કહેવાય છે કે, મારવાવાળા કરતા બચાવવાવાળો મોટો છે આવું જ થયું છે તાજી જન્મેલી બાળકી અંબેના જીવનમા માંએ જન્મતાની સાથે જ ફેંકી દીધી, કુતરાઓએ ચુથી નાખી, લોહીલુહાણ હાલતમાં મળી, આંતરડા અને પેટમાં ઈન્ફેકશન લાગ્યું આમ છતા આ બાળકી જીવી ગઈ છે અને આજે ૫૨માં દિવસે તેની તંદુરસ્તી ડિસ્ચાર્જ કરી દેવા જેટલી સારી છે છતા કોરોનાની […]