લોકડાઉનમાં પોલીસના મારથી ખેડૂતનું થયું મોત, અંતિમ નિવેદનમાં જણાવી સમગ્ર ઘટના જુઓ વીડિયો
મધ્યપ્રદેશના જબલપુરના ગોરાબાજાર વિસ્તારમાં એક ખેડૂતના મોતની ઘટના બાદ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે પોલીસે માર મારવાથી ખેડૂત બંસીલાલનું મોત થયું છે. લોકડાઉન ભંગના મુદ્દે ત્રણ દિવસ પહેલા ખેડૂત બંસીલાલને માર મારવામાં આવ્યો હતો, કે જ્યારે તેઓ તેમના ખેતરથી પરત ફરી રહ્યા હતા. પોલીસના માર બાદ તબિયત લથડી જતા […]