લોકડાઉનમાં પોલીસના મારથી ખેડૂતનું થયું મોત, અંતિમ નિવેદનમાં જણાવી સમગ્ર ઘટના જુઓ વીડિયો

મધ્યપ્રદેશના જબલપુરના ગોરાબાજાર વિસ્તારમાં એક ખેડૂતના મોતની ઘટના બાદ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે પોલીસે માર મારવાથી ખેડૂત બંસીલાલનું મોત થયું છે. લોકડાઉન ભંગના મુદ્દે ત્રણ દિવસ પહેલા ખેડૂત બંસીલાલને માર મારવામાં આવ્યો હતો, કે જ્યારે તેઓ તેમના ખેતરથી પરત ફરી રહ્યા હતા. પોલીસના માર બાદ તબિયત લથડી જતા […]

સુરતમાં મજૂરો પાસે રાશન લેવા માટે રૂપિયા નથી પણ દારૂ માટે લાઇનો લગાવે છે! તમે પણ જુઓ.

હાલ કોરોના વાયરસ (Coronavirus)ને પગલે રાજ્યમાં લૉકડાઉન (Lockdown)ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરત (Surat City) શહેરમાં કારીગરો અવારનવાર રાશન માટે રસ્તા પર ઉતરી આવે છે. સુરતમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં લોકો રાશન લેવા માટે પૈસા નથી તેવા દાવા સાથે રસ્તા પર ઉતરી આવે છે. આ દરમિયાન મજૂરોએ રસ્તા પર હંગામો (Surat Migrant Protest) મચાવીને પોલીસ […]

લોકડાઉનમાં ગરીબની પરિસ્થિતિ જોતા ડૉક્ટરે મફત ડિલિવરી કરાવી આપી, તેમની નબળી આર્થિક પરિસ્થિતિ જોતા ત્રણ મહિનાનું રાશન પણ ભરાવી આપ્યું

કહેવાય છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે. આવી જ ઘટના અમદાવાદના દસકોઈના હુંકા ગામે બની છે. હુંકા ગામે વગડામાં રહેતા રૂડીબેનને ત્યાં ગત 13મી તારીખના રોજ આઠમી વખત પારણું બંધાયું હતું. અગાઉ તેમને 8 દીકરીઓ હતી અને આ વખતે વધુ એક દીકરી અને એક દીકરાનો જન્મ થયો છે. હુકા ગામનો આ ગરીબ […]

UPના CM યોગી આદિત્યનાથના પિતાનું થયું નિધન, ‘મા નહીં આવી શકું…’ પિતાના નિધન પર યોગી થયા ભાવુક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. દિલ્હીની AIIMSમાં સારવાર ચાલતી હતી. યુપી સરકારે આનંદ સિંહ બિષ્ટના નિધનની પુષ્ટિ કરી છે. મળતી માહિતી પ્રમાણે આદિત્યનાથ તેમના પિતાના અંતિમ સંસ્કારની વિધિમાં હાજર રહેશે નહીં. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં […]

કોરોના વાયરસથી નુકસાની પેટે ચીનને કસુરવાર ઠરાવી જર્મન ટેબ્લોઈડ બિલ્ડે 149 બિલિયન યુરોનું વળતર માંગ્યું

કોરોના સંક્રમણના વિશ્વભરમાં થયેલા પ્રસાર અને પારાવાર નુકસાની અંગે હવે ચીન વૈશ્વિક સ્તરે આરોપીના કઠેડામાં મૂકાતું જાય છે. અગાઉ અમેરિકાએ કોરોના સંક્રમણ ચીનનું કાવતરું હોવા અંગેના શ્રેણીબદ્ધ આક્ષેપો કર્યા બાદ હવે અન્ય દેશોએ પણ ચીનને કસુરવાર ઠરાવવામાં જોડાઈ રહ્યા છે. જર્મનીના અગ્રણી અખબાર (ટેબ્લોઈડ) બિલ્ડ દ્વારા કોરોના વાયરસને લીધે જર્મનીને થયેલ નુકસાનનો અંદાજ મૂકાયો છે […]

વડોદરામાં 6 માસના ગર્ભ સાથે મહિલા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે, કહ્યું: ‘રાષ્ટ્ર સેવક દેશ સેવામાં નહીં જોડાય તો કોણ જોડાશે’

વડોદરાની મહિલા ગર્ભવતી હોવા છતાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નિષ્ઠાપૂર્વક 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવી રહી છે. મહિલા ધારાબેન ઠાકરે જણાવ્યું હતું કે, હું મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા માંગુ છું. સરકારે ગર્ભવતી મહિલાઓ મારે રજાની જોગવાઇ કરી છે, છતાં રાષ્ટ્ર રક્ષા કરે છે વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામમાં રહેતા ધારાબેન ઠાકર […]

સુરતમાં એક જ પરિવારના બે બાળકો પોઝિટિવ, મેં પૂરતી કાળજી લીધી હતી ખબર નહીં બંનેને ક્યાંથી ચેપ લાગ્યો: પિતા

લિંબાયત ઝોનના માનદરવાજા ટેનામેન્ટના બે માસુમ બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોરોના વોર્ડમાં બેડ ફાળવી આપવામાં આવ્યા હતા. બંને બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના હોવાથી બંનેની માતાઓ પણ કોરોના વોર્ડમાં બાળકોની સાથે જ છે. બંને બાળકોએ ઘરે જવાની જીદ પકડી હતી અને ખાવાનું ન […]

ગુજરાતમાં આજે 127 નવા કેસ નોંધાયા, સૌથી વધારે સુરતમાં 69, કલુ પોઝિટિવ દર્દી 2066 થયાઃ જયંતિ રવિ

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં 127 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ સુરતમાં છે. સુરતમાં 69 કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદમાં 50, રાજકોટમાં 2, અરવલ્લી, ગીર-સોમનાથ, તાપી અને ખેડામાં 1-1વલસાડમાં 2 કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 2066 થઇ છે. […]

સુરતમાં ગુપ્તદાનની અનોખી ઘટના: એક કિલો લોટના પેકેટની અંદરથી નીકળ્યા પંદર હજાર રૂપિયા, આવા ૧૦૦૦ જેટલા લોટના પેકેટ જરૂરિયાતમંદોને વહેચાયા

જમણો હાથ આપે અને ડાબા હાથને ખબર પણ ન પડે એ દાન. ભારતીય સંસ્કૃતિમાં ગુપ્તદાનનો અનોખો મહિમા વર્ણવાયો છે. ગુપ્તદાનની આવી જ એક અનોખી ઘટના રાંદેરના ગોરાટ વિસ્તારમાંથી બહાર આવી છે. કોરોના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા ગોરાટમાં એક કિલો લોટ મળશે, જરૂરિયાતમંદો લઇ જાય.. એવી જાહેરાત કરતી ટ્રક ફરી રહી હતી. જેઓ ખરેખર ભૂખ્યા હતાં […]

બદલાતી ઋતુ વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ કરો આ વસ્તુઓનુ સેવન, અનેક બીમારીઓ રહેશે દૂર

જો તમે હંમેશા બિમાર રહો છો અને ખાસ કરીને બદલાતી ઋતુને કારણે તમને શરદી-ઉધરસ જેવી બિમારી થાય છે તો તેનું એકમાત્ર કારણ છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ જવી. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બિમારીઓમાંથી પસાર થવું પડે છે. એવમાં સંતૂલિત આહાર લેવાની ખૂબ જરૂર છે. આવો જોઇએ શુ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત બને […]