ગોવા બન્યું કોરોના વાયરસને હરાવનાર પહેલું રાજ્ય, બધા જ દર્દીઓ થયા સ્વસ્થ, 3 એપ્રિલ બાદ નથી નોંધાયો કોઈ જ કેસ

કોરોના વાયરસના કારણે એકબાજુ દેશની ઝડપને બ્રેક લાગી છે ત્યારે આ દરમિયાન રાહતભર્યા સમાચાર પણ આવ્યા છે. રવિવારનો દિવસ ભારતના સમુદ્રના કિનારે આવેલા રાજ્ય ગોવા માટે એક નવું કિરણ લઈને આવ્યુ હતું. અહીં કોરોના વાયરસના કારણે દરેક દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સાત કેસ સામે આવ્યા હતાં. જેમાંથી છ તો પહેલા જ સ્વસ્થ […]

ચીનના વુહાન લેબની અંદરની આઘાતજનક તસવીરો આવી સામે, તૂટેલું સીલ ધરાવતા ફ્રિજમાં સ્ટોર છે 1500 વાયરસ

કોરોના વાયરસનો ઉદ્દભવ ચીનના વુહાન શહેરમાં થયો છે. આ વાયરસ વુહાનમાં આવેલી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ લાયરોલોજીમાંથી લીક થયો હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. જોકે, ચીન સતત આવા રિપોર્ટ્સને નકારતું રહ્યું છે. હવે આ વુહાન લેબની કેટલીક તસવીરો સામે આવી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો જોકે, […]

દિલ્હીમાં રાફડો ફાટ્યો, એક જ પરિવારના 31 લોકોને કોરોના પોઝિટિવ! દેશમાં દરેક જગ્યાએ એની જ ચર્ચા

દિલ્હીના જહાંગીરપુરીમા કોરોના વાયરસના કેસ ખુબ જ વધી રહ્યા છે. હજુ પણ થોભવાનું નામ નથી લઈ રહ્યો. પરંતુ શનિવારે એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિસ્તારમાં સી બ્લોકમાં એક જ પરિવારના 31 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. હાલમાં અધિકારીઓએ બધા જ લોકોને નરેલામાં આવેલા ક્વોરંટાઈન સેન્ટરમાં મોકલી દીધા છે. કહેવામાં આવી રહ્યું […]

કોરોનાની સામેની જંગ હારી ગયો આ પોલીસ અધિકારી પણ દેશવાસીઓના દિલ જીતી ગયો, કોરોના કારણે પોલીસકર્મીનું થયુ મોત, પરિવારને 50 લાખની સહાય

કોરોના વાયરસને કારણે દેશમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર બાદ મધ્ય પ્રદેશમાં કોરોનાને કારણે સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. મધ્ય પ્રદેશના ઈંદોર શહેરમાં કોરોના પોઝિટિવ પોલીસ ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર ચંદ્રવંશીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. ઘીમે ધીમે પોલીસ કર્મચારીઓ પણ કોરોના વાયરસનો શિકાર શઈ રહ્યા છે. મધ્ય પ્રદેશનું ઈંદોર શહેર કોરોના વાયરસનું હોટસ્પોટ જાહેર […]

99 વર્ષના રત્નાબાપાએ મરણમૂડીના રૂ.51 હજાર દાનમાં આપ્યા, PM મોદીએ ફોન કરીને પુછ્યું- બાપા જૂનું કંઇ યાદ કરો છો, હું ઘરે આવતો તે યાદ આવે છે.

એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો?’ દાદાએ કહ્યું, ‘ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે […]

પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ ભારે સંઘર્ષ કરીને ભાઈ અને બંને બહેનો પોલીસમાં જોડાયા, હાલમાં લોકડાઉનમાં લોકોની સેવા કરે છે, ગર્વ છે આવી ગુજરાતની દીકરીઓ પર!

દેશભરમાં એકતરફ કોરોના મહામારીનું સંક્રમણ ચાલી રહ્યું છે અને પોલીસ તેમજ આરોગ્ય કર્મીઓ પોતાના જાનની પરવા કર્યા વગર રાતદિવસ આપના બધાની સુરક્ષા માટે રસ્તાઓ તેમજ ગલીઓમાં પહેરો ભરી રહ્યા છે. ગુજરાત પોલીસમાં એવા કર્મચારીઓ છે કે જેઓ ગમે તેવી પરિસ્થિતિમાં ફરજને પ્રાથમિકતા આપે છે. એવા બ્રાહ્મણ સમાજની એવી બે બહેન અને એક ભાઈની વાત કરીશું […]

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી, કોરોના પોઝિટિવ દર્દીઓ કલાકો સુધી બહાર રઝળ્યા

અમદાવાદમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેવામાં એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનાં બે કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ સિવિલમાં કોરોનાગ્રસ્ત પોલીસકર્મીઓને બેડ ન આપી જમીન પર પથારી આપી હતી. આ વિવાદ હજુ શમ્યો ન હતો ત્યાં જ બીજો વિવાદ ઉભો થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં 25થી વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓને બહાર ઉભા […]

અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, જેતલપુર APMCમાં શાકભાજીનાં 3 વેપારીઓ કોરોના પોઝિટિવ, અનેક લોકો સંપર્કમાં આવ્યા

કોરોનાએ અમદાવાદને પોતાની ચપેટમાં લઈ લીધું છે. અમદાવાદમાં કોરોનાના 1000 ઉપર પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે. તેવામાં અમદાવાદ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના જેતલપુર APMC માર્કેટમાં શાકભાજીના 3 વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વેપારીઓ અનેક લોકો સંપર્કમાં આવ્યા હોવાની આશંકા છે. હવે ટેલિગ્રામ પર મેળવો […]

ગુજરાતમાં આજે વધુ 108 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ નોંધાયા, કુલ આંકડો 1851: જયંતિ રવિ

ગુજરાતમાં કોરના સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતા આપી હતી જેમાં ગુજરાતમાં નવા 108 કેસ નવા નોંધાયા છે. કુલ 1851 કેસ નોંધાયા છે. 106 લોકો સાજા થયા છે. 67 લોકોના મોત થયા છે. ગુજરાતમાં આજે ગઈકાલ સાંજથી આજ સવાર […]

ગુજરાતમાં કોરોનાના નવા 139 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 1743, સૌથી વધુ અમદાવાદમાં 99 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરીવાર રાજ્યના આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 139 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 367 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને […]