આટકોટના ખેડૂતે પશુઓ માટે 8 વીઘામાં વાવેલી લીલી મકાઇ ગૌશાળાને દાનમાં આપી દીધી, ખેડૂતોને અપીલ કરી કે દર વર્ષે બે ચાસ પશુ-પક્ષીઓ માટે રાખો
આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવદયાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. એમની કામગીરીની ઠેર- ઠેર સરાહના થઈ રહી છે. સમાજમાં કેટલાય શ્રીમંતો છે પણ જ્યાં નાણા ખર્ચવાની અને કોઇ ગરીબ જરૂરીયાતમંદને મદદ કરવાની વાત આવે તો ગેંગે-ફેંફે કરવા લાગે છે. પણ આટકોટના વૃદ્ધ ખેડૂત ધીરુભાઈ પટેલ કોઈ એવા સશક્ત કે શ્રીમંત […]