અમદાવાદમાં માતાને કોરોના પોઝિટિવ આવતા એક દિવસનું બાળક રઝળી રહ્યું છે, કોઈ સારવાર આપવા નથી તૈયાર

શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે લોકોને સારવાર મળશે તેવી આશાથી જાય છે પરંતુ તેમને નિસાસો હાથ લાગે છે. એક દિવસના બાળક સાથે કોરોના પોઝિટિવ માતા ઠેરઠેર સારવાર માટે ભટકી રહી છે પણ કોઈ સારવાર માટે તૈયાર નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

ટ્રમ્પના આમંત્રણ પર ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસમાં હિન્દુ રીત-રિવાજો મુજબ કર્યો શાંતિ પાઠ, જુઓ Video

પ્રાર્થના સેવાના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે, ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પવિત્ર વૈદિક શાંતિ પાઠ કરીને કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યૂ જર્સીના BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટ તેમજ અન્ય ધાર્મિક લીડર્સે પ્રાર્થના કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

ગાંધીજીના પૌત્રવધુનું 93 વર્ષની વયે નિધન, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો

ગાંધીજીના પૌત્ર કનુભાઈ રામદાસ ગાંધીના પત્ની શિવાલક્ષ્મીબેનનું મોડીરાતે સુરતમાં 93 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ સુરત શહેરના ભીમરાડ ગામે છેલ્લાં કેટલાક સમયથી રહેતા હતા. તેમની તબિયત ખરાબ થતા તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ત્યારબાદ આજે ભીમરાડથી ઉમરા સ્મશાન અંતિમયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર […]

રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા વ્યક્તિએ જણાવ્યો અનુભવ: ચોટીલા સુધી સઘન ચેકીંગ, પછી અમદાવાદ સુધી લોલમલોલ, બંનેની કામગીરીમાં હાથી-ઘોડાનો ફેર

રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા કશ્યપ પટ્ટણીએ રાજકોટ અને અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીનો અનુભવ વર્ણવ્યો છે. જેમાં રાજકોટ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીને ખોબલે ખોબલે વખાણી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીમાં ક્યાંકને ક્યાંક ખોટ અનુભવી હતી. બંને શહેરની પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીમાં હાથી-ઘોડાનો ફેર હોવાનું જાણવા મળ્યું […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 390 નવા કેસ નોંધાયા , 24 મોત થતા કુલ મૃત્યુઆંક 449 અને કુલ દર્દી 7403

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ […]

રાજકોટમાં ખાનગી સ્કૂલોની માનવતા મરી પરવરી, લૉકડાઉનમાં વાલીઓને ફી ભરી જવા આદેશ કર્યો

રાજકોટ શહેરમાં ખાનગી સ્કૂલ (Private School Management) સંસાચલકોની માનવતા મરી પરીવરી હોય તેવા બનાવો સામે આવ્યા છે. લૉકડાઉન (Coronavirus Lockdown) વચ્ચે ખાનગી સ્કૂલો બેફામ બની છે અને વિદ્યાર્થીઓ (Students)ના વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કરી દીધા છે. આ માલે જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer)એ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે. મોદી સ્કૂલે વાલીઓને ફોન કરીને […]

સાવધાન! અમદાવાદ-સુરતમાં ગોઠવાઈ પેરામિલેટરી ફોર્સ, બહાર રખડવા નીકળ્યા તો થશે કડક કાર્યવાહી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યના અમદાવાદ અને સુરત શહેરના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં જ્યાં સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વધારાની ફોર્સ માટે કેન્દ્રને રજૂઆત કરતાં સત્વરે ખાસ વિમાન મારફત આ ફોર્સ આવી ગઈ છે અને […]

લૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવૈજ્ઞાનિકોએ CMને લખ્યો પત્ર, લોકડાઉનનો વિકલ્પ બતાવો નહીંતર…

કોરોના વાયરસની (Coronavirus)મહામારીને કારણે સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોએ ફરજીયાત પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. કોઈ વ્યક્તિ કામ સિવાય ઘરની બહાર નીકળી શકતા નથી. સાથે જ કોઈ વેપાર ધંધા પણ શરુ થયા નથી. બીજી તરફ વ્યસનીઓ માટે કોઈ પણ વસ્તુ પણ મળી રહી નથી. આવા સમયે માણસ ઘરમાં જ રહી […]

મજૂરોની દુર્દશાની વાસ્તવિક તસવીર: ‘સા’બ તીસરે લૉકડાઉનને કમર તોડ દી હૈ હમકો ખાને કે વાંધે હૈ, કિરાયા કહાં સે દેંગે’

યુ.પી. કે લીયે બસ ઔર ટ્રેન દોનો શરૂ હો ગઇ હૈ તો ફીર ક્યું પૈદલ જા રહે હો? પુછાયેલા સવાલનો યુવાને રોષ સાથે જવાબ આપ્યો હતો. સાહબ તીસરે લૉકડાઉનને હમારી કમર તોડ દી હૈ, ૪૫ દિન સે હમ એક વક્ત ચાવલ કે લીયે દો ઘંટે લાઇનમાં ખડે રહેતે હૈ, હમારે પાસ જો પૈસા થા વો […]

ભારત માટે સંકટમાં પણ અવસરઃ અમેરિકા, કોરિયા અને જાપાન હવે ચીન પર નિર્ભર રહેવા માગતા નથી, 1000 કંપનીઓ ચીનમાંથી નીકળી ભારત આવવા માગે છે

કોરોના વાઇરસને કારણે વિશ્વભરના આક્રોશનો સામનો કરી રહેલા ચીનને મોટો આંચકો લાગી શકે છે. 1000થી વધુ અગ્રણી કંપનીઓએ પોતાનાં ઉત્પાદન યુનિટ ચીનથી હટાવવાનું મન બનાવી લીધું છે. સરકારી સૂત્રો મુજબ આ કંપનીઓ ભારત આવવા માટે અનેક સ્તરે સંપર્ક કરી ચૂકી છે.કંપનીઓના પ્રસ્તાવ કેન્દ્રીય વિભાગો, રાજ્ય સરકારો અને ઘણા દેશોની રાજધાનીઓમાં ભારતીય દૂતાવાસોને મળી રહ્યા છે. […]