‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં શુક્રવારે સાંજે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી શાહપુર પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું છે. શાહપુર પોલીસે 17 લોકોની અટકાયત કરી નજર કેદ કર્યા છે. 2000 લોકોના ટોળા સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ […]

રાજકોટમાં કાનુડા મિત્ર મંડળની અનોખી સેવા, 8 હજાર દર્દીઓને 80 લાખ રૂપિયાની મદદ કરી, 3500 પરપ્રાંતીયોને ટ્રેનની ટિકિટના રૂપિયા આપ્યા

રાજકોટમાં સામાજીક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. કોઇ પણ વ્યક્તિને હોસ્પિટલના કામ ખાતે નાણાંની જરૂરિયાત હોય તો તેને સંસ્થા તરફથી 1 હજાર રૂપિયાનું મેડિકલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે કાર્ડ પર તમે 1 હજાર રૂપિયા સુધીની દવાઓ રાજકોટના એબીસી મેડિકલ સ્ટોર પરથી મેળવી શકો છો. આ […]

ગુજરાતથી ટ્રેનમાં યુપી પહોંચેલા શ્રમિકોને થયો કડવો અનુભવ, બોલ્યા આના કરતાં તો ગુજરાત સારું હતું

લોકડાઉનમાં ગુજરાતથી પોતાના વતન યુપી જવા તરસી રહેલા શ્રમિકોને ત્યાં પહોંચતા જ કડવો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદથી સ્પેશિયલ ટ્રેનમાં કાનપુર પહોંચેલા નરેશ યાદવ અને કમલ યાદવના જણાવ્યા અનુસાર, ગુજરાતથી તેઓ યુપી તો પહોંચી ગયા, પરંતુ રેલવે સ્ટેશનથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં સરકારે હાથ અદ્ધર કરી દીધા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ગુજરાતમાં 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા, 23ના મોત થતાં કુલ મૃત્યુઆંક 472 અને કુલ દર્દી 7797 થયા

સમગ્ર દેશમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે […]

વડોદરાના યુવકની દર્દથી આપવીતી: ‘હવે સહન નથી થતું, મારી છોકરી 9 વર્ષની છે મારે જીવવું છે’…!!

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર લૉકડાઉન દરમિયાન અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે. નિલેશ વીડિયોમાં હાથ જોડી મિત્રોને બચાવી લેવા રિતસરનો કરગરે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

દારૂબંધી અંગે પૂર્વ શંકરસિંહ વાઘેલાની FB પોસ્ટ, ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ફેસબૂક પોસ્ટ લખીને દારૂબંધીની નીતિ પર પુનર્વિચાર કરવા વિનંતિ કરી છે. તેમણે કહ્યું કે, હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો અભ્યાસ કરો.આ ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર સાહેબ ખુશ થાય છે. ગુજરાતના તજજ્ઞ લોકો અને ગાંધીવાદી […]

UKમાં રહેતા ત્રણ ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર થકી કોરોના વાઇરસને હંફાવ્યો, ગરમ પાણીનો નાશ, હળદર-લીંબુનું શરબત સહિતના ઉપચાર નિવડ્યા કારગત

ઉત્તર યુનાઇટેડ કિંગડમના માન્ચેસ્ટર પાસે આવેલા વેરહાઉસમાં ફરજ બજાવતા ત્રણ ગુજરાતીઓએ દેશી ઉપચાર દ્વારા કોરોનાને માત આપી 14 દિવસ બાદ ફરી પૂર્વવત જીવન શરૂ કર્યું હતું. યુકેની હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડતાં ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર ચાલુ કર્યો હતો, જે સફળ રહ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

‘વતન જવા ચાલતી પકડવી હિતાવહ નહીં, રાજસ્થાનની તમામ બોર્ડર સીલ છે, એટલે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે’: શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે વિગતો […]

સુરતમાં ભાજપના કાર્યકરની લુખ્ખી દાદાગીરી, વતન મોકલવા શ્રમિકો પાસે લાખો પડાવ્યા, ટિકીટ માંગી’તો માથું ફોડી નાખ્યું

સુરતમાંથી હાલ મોટા પ્રમાણમાં શ્રમિકો (Migrant Workers)ને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. આ માટે તંત્ર તરફથી ખાસ ટ્રેનો (Train) દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ શ્રમિકોને વતન મોકલવામાં પણ અમુક એજન્ટો (Agents) સક્રિય થઈ ગયા છે. આ લોકો મૂળ કિંમત કરતા વધારે કિંમતમાં ટ્રેનની ટિકિટ વેચી રહ્યા છે. સુરતના આવા જ એક કિસ્સામાં લિંબાયત […]

ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા હોટસ્પોટ વિસ્તારમાં આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું અભિયાન શરૂ કર્યું

ગુજરાતમાં કોરોના કાબૂમાં લેવા માટે નવી ફોર્મ્યુલા મુજબ કોરોનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપીને તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આજ સુધીમાં બે લાખ પરિવારોને આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓ આપીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવી રહી છે. લેટેસ્ટ […]