લાંબી બીમારી બાદ મુંબઈના ‘મટકા કિંગ’ રતન ખત્રીનું ૮૮ વર્ષની વયે નિધન
ભારતમાં સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે. તે 88 વર્ષના હતા. પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. સિંધી પરિવારથી આવેલા ખત્રી ભાગલા સમયે પાકિસ્તાનના કરાંચીથી મુંબઈ આવ્યા હતા. તે સમયે રતન ખત્રી યુવાન હતા. લેટેસ્ટ ન્યૂઝ […]