લાંબી બીમારી બાદ મુંબઈના ‘મટકા કિંગ’ રતન ખત્રીનું ૮૮ વર્ષની વયે નિધન

ભારતમાં સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે. તે 88 વર્ષના હતા. પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. સિંધી પરિવારથી આવેલા ખત્રી ભાગલા સમયે પાકિસ્તાનના કરાંચીથી મુંબઈ આવ્યા હતા. તે સમયે રતન ખત્રી યુવાન હતા. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 398 નવા કેસ, પહેલીવાર ડિસ્ચાર્જ વધુ ને કેસ ઓછાઃ આજે 454 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 8195 દર્દી અને મૃત્યુઆંક 493

કોરોના વાયરસ રાજ્યમાં બેકાબૂ બનતો જાય છે તો બીજી તરફ અન્ય પ્રાંતમાંથી આવેલા શ્રમિકો માદરે વતન જવા માટે હોબાળો મચાવી રહ્યા છે. આ તમામ ઘટના વચ્ચે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા […]

સુરતની આ શાળાએ લોકડાઉનમાં તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી માફ કરી

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ધંધા-રોજગાર બંધ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકોના ઘરે અનાજની કીટ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી […]

કોરોનાને મ્હાત આપશે આયુર્વેદિક સારવાર, 7 દિવસની સારવારથી અમદાવાદમાં 203 દર્દીઓ થયા સ્વસ્થ

કોરોનાનાં કહેરથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાનો સહારો લેતાં હતા. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાતીઓને એક આનંદના સમાચાર આપ્યા છે. અમદાવાદમાં આયુર્વેદિક સારવારથી 200થી પણ વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જયંતિ રવિએ આયુર્વેદિક સારવાર માટેની તમામ વિગતો પણ જણાવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

લોકડાઉન હવે સહન થઈ શકે તેમ નથી; લોકો માનસીક રીતે નબળા પડવા લાગ્યા

કોરોના વાયરસની મહામારીના ફુંફાડા સામે સાવચેતીનાં પગલારૂપે અમલી બનાવાયેલ લોકડાઉનને દોઢ માસનો ખાસ્સો સમય પસાર થયેલ છે. જેમાં હવે કામ ધંધા વગર લોકોને ન છૂટકે ઘરમાં બેસી રહેવુ પડતા લોકોની માનસીકતાં તુટી પડી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો માનસીક રીતે નબળા થયેલા લોકો હવે લોકડાઉન […]

17મી મે પછી શું? લોકડાઉનમાંથી બહાર નીકળવા સરકાર બનાવી રહી છે મોટો પ્લાન, જાણો વિગતે

લોકડાઉનને 45 દિવસથી વધારેનો સમય વિતિ ચૂક્યો છે. 17મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે લોકડાઉન લંબાવવાથી મોટી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

લોકડાઉનમાં સાઈકલ ઉપર વતન જતા પતિ-પત્નીનું અકસ્માતમાં થયું મોત, ભાઈએ પૈસા એકઠાં કરી કર્યા અંતિમ સંસ્કાર

લોકડાઉનમાં (lockdown) ગરીબ પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પૈસા પુરા થતાં ગરીબ પરિવારો પાસે પલાયન કરવા સિવાય બીજો રસ્તો નથી દેખાતો. આવો જ એ કિસ્સો ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લખનૌમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવાર પૈસા ખતમ થતાં સાઈકલ ઉપર છત્તીસગઢ જવા માટે નીકળ્યો હતો. જોકે, લખનૌના શહીદ પથ ઉપર અજાણ્યા વાહન ચાલકે તેમને […]

પરણિત દીકરી પ્રેમી સાથે પકડાઈ જતાં મા અને નાની બહેને પતાવી દીધી, ઘણી વખત સમજાવવા છતાં કોઈ અસર ન થતાં અંતે હત્યા કરી

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહરોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરણિત દીકરીની તેની મા અને નાની બહેને મળી હત્યા કરી દેતા પૂરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મા અને નાની બહેનને પરણિત પુત્રી પોતાના પ્રેમી સાથે વાતચીત કરતી અને હરતી-ફરતી તે પસંદ ન હતું. બંનેએ તેને ઘણી વખત તેને સમજાવવાની કોશિસ કરી કે, હવે તારા લગન […]

અમદાવાદ માટે સારા સમાચાર, સમરસ હોસ્ટેલમાંથી એક જ દિવસમાં 350 દર્દીઓને અપાઈ રજા

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને રાખવામાં આવે છે. આજે તમામ 350 દર્દીઓને એસી બસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ઘરે મોકલવામાં આવ્યા હતા. આજે કેન્દ્ર સરકારની નવી ગાઈડલાન બહાર પડતાં દર્દીઓની ડિસ્ચાર્જની સંખ્યામાં વધારો થયો છે. […]

સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકને વતન ન જવા દેતા મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો

કોરોનાના લોકડાઉનમાં સરકારના બદલાતા રોજે રોજના નિયમોથી સામાન્ય લોકોની હાલત લાચાર થઈ છે. સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકે મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો છે. પત્નીના મોતના સમાચાર સાંભળી 2500 રૂપિયા ખર્ચી ખાનગી બસમાં વતન જવા નીકળેલા સતેન્દ્રને દાહોદ બોર્ડર પર તૈનાત જવાનોએ મદદ કરવાના બદલે નિયમોના પાઠ ભણાવી પરત સુરત મોકલવી […]