ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 347 નવા કેસ, 20ના મોત સાથે મૃત્યુઆંક 500ને પાર, કુલ 8,542 કેસ

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 […]

સગર્ભા મહિલા મજૂરની આપવીતી, 70 કિલોમીટર ચાલી ત્યાં થયો બાળકનો જન્મ, પછી ખોળામાં લઈને ફરી 160 કિમી ચાલી માતા

સરકારી પ્રયાસો પછી પણ અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂર હજારો કિલોમીટરની સફર પગપાળા જ કાપી રહ્યા છે. મજૂરોની આપવીતી સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય છે. એમપી-મહારાષ્ટ્રના બિજાસન બોર્ડર પર નવજાત બાળક સાથે પહોંચેલી મહિલા મજૂરની આપવીતી તો કમકમા ઉપજાવી દે તેવી છે. બાળકના જન્મ પછીના 1 કલાક બાદ જ તેને ખોળામાં લઈને મહિલા 160 કિલોમીટર સુધી […]

લોકડાઉનને કારણે બીડી-તમાકુના બંધાણીને માદક દ્રવ્યો ન મળતા અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો

મોરબીના પંચાસર રોડ પર આવેલા ભારતપરામાં રહેતા 36 વર્ષના સુરેશ ઘોગાભાઇ રાઠોડ નામના યુવાને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીડી અને તમાકુના વ્યસની હોવાથી લોકડાઉનને કારણે નહીં મળતા પ્રયાસ કર્યો હોવાની આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના ભત્રીજાએ કબૂલાત કરી હતી. યુવાન હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

પરપ્રાંતીયોની વેદના: ‘સાહેબ, હવે તો કોરોનાથી નહીં પણ ભૂખથી મરવાનો સતાવે છે ભય’

”ઘર પરિવાર છોડી ગુજરાન ચલાવવા ગુજરાતમાં આવ્યા હતા સાહેબ. પરંતુ આ કોરોના મહામારી કરતાં હવે ભુખે મરવાના ડરે ઊંઘ ઊડાડી દીધી છે. હવે તો સાહેબ કોરોનાથી નહી પણ ભુખથી મરવાનો અમારો વારો આવ્યો છે. અમે મહેનત કરી શકીએ તેવા સક્ષમ હોવા છતા બે ટાઈમ પેટ ભરી નથી શકતા. બે મહિનાથી અમને ફદિયું ય ચૂકવવામાં આવ્યું […]

સુરતમાં કામદારોને પગાર નહીં આપનાર કંપનીઓ પર શ્રમ વિભાગનો સપાટો, કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી

કોરોના વાયરસને લઈને એક બાજુ સુરત શહેરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડાયમંડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રમાંથી પગાર ન ચુકવાયો હોવાની રાવ ઉઠી છે. આ ફરિયાદના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને પગાર ન ચુકવનારી કંપનીઓને નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે. સુરતમાં પગાર ન ચુકવનારી કંપનીઓની યાદી તૈયાર થઈ રહી છે. લેબર વિભાગે આવી 120 […]

ગુજરાતના આ દાદા દેશવાસીઓ માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બીપીની બીમારી હોવા છતાં 92 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપી

જ્યાં સમગ્ર દેશમાં કોરોનાનું નામ પડતાં જ લોકો ફફડી ઉઠે છે. તેવામાં અમદાવાદમાંથી એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં 92 વર્ષનાં વૃદ્ધે કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં તેઓને છેલ્લા 35 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી છે. તેમ છતાં તેઓએ મક્કમ મનોબળ સાથે કોરોનાને મ્હાત આપી છે. જે સૌ ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે […]

લોકોના મનમાં ભય છે, તેઓ બીમારી છુપાવે છે, હૉસ્પિટલ મોડા આવે છે એટલે આટલા મૃત્યુ થઈ રહ્યાં છે: એઇમ્સના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયા

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના નિરંકુશ બની રહ્યો છે ત્યારે દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના વડપણ હેઠળ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ શનિવાર અમદાવાદ આવી હતી. તેમણે વિસ્તૃત વાતચીત કરીને રાજ્યમાં કોરોનાના કારણો, મૃત્યુદર પાછળના પરિબળો અને નિયંત્રણની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. અમદાવાદમાં સૌથી વધારે મૃત્યુ સિવિલ હૉસ્પિટલમાં થયાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

17 મે પછી જો લોકડાઉન લંબાવાશે તો કઈ બાબતોનું ધ્યાન રખાશે? જાણો શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

દેશભરમાં લોકડાઉનને દોઢ મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. આપણે લોકડાઉનના ત્રીજા તબક્કામાં છીએ. જે આ મહિનાની 17મી તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. હાલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે છૂટછાટો આપવામાં આવી રહી છે, પરંતુ ઈકોનોમિક એક્ટિવિટી ઠપ થવાના કારણે સંકટ ઉભું થયું છે. સરકારે કંસ્ટ્રક્શન, રિટેલ અને મેન્યુફેક્ચરિંગને શરુ કરવા માટે લોકડાઉન […]

18 મહિનાની કોરોના પોઝિટિવ બાળકી સાથે 20 દિવસ રહેવા છતાં માતાને ન લાગ્યો ચેપ, આ કેસ પર પીજીઆઈ કરશે રિસર્ચ

કોરોના પોઝિટિવ 18 મહિનાની દીકરી સાથે 20 દિવસ સુધી સાથે રહ્યા બાદ પણ તેની માતા કોરોનાના સંક્રમણથી બચી ગઈ છે. આવો પ્રથમ કેસ ચંડીગઢના PGIMER એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સામે આવી છે. હવે આ કેસ પર રિસર્ચ કરવામાં આવશે કે આટલા બધા દિવસ સાથે રહ્યા પછી પણ માતાને ચેપ […]

17મી મે પછી લોકડાઉન લંબાવાશે? PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

લૉકડાઉન 3.0 (Lockdown 3.0)ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing)ના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]