પત્નીના જીવતેજીવ પતિએ શરૂ કરી તેના અંતિમ સંસ્કારની તૈયારી, આખી કહાની જાણીને તમારી આંખો ભરાઈ જશે

બિહારનો રહેવાસી એક શખસ પોતાની બીમારી પત્ની ગંભીર હાલત જોઈને એ હદે ભાંગી પડ્યો છે કે, તેણે પત્નીનાં જીવતેજીવ જ તેનાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ મહિલાની અંતિમ ઈચ્છા ફક્ત એટલી છે કે, તે પોતાના બાળકોને એકવાર જોવા માગે છે, તેમને મળવા ઈચ્છે છે. પણ તેના પતિ પાસે એટલા પૈસા નથી […]

સુરતમાં કોરોના વોરિયર્સની પઝવણી : જીવના જોખમે દર્દીઓની સારવાર કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા હોવાની નોંધાય ફરિયાદ

કોરોનાની મહામારી (Corona Pandemic) દરમિયાન હેલ્થકેર સ્ટાફ (Healthcare Staff) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યો છે. તેમને કોરોના વૉરિયર્સ (Corona Warriors) કહેવામાં આવે છે. લોકો તેમનું સન્માન કરે છે અને તેમના પર ફૂલોની વર્ષા કરે છે. જોકે, તેનાથી વિરુદ્ધ સુરતમાં એક ખાનગી હૉસ્પિટલ (Private Hospital)માં કામ કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા હોવાની […]

ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો: પિતાને સન્માન સાથે દફનાવી દેજો, મારી ઉપર પણ એક મોટી જવાબદારી હોવાથી હું નહીં આવી શકું, જન્નતમાં મુલાકાત કરી લઇશું…

હાલ લોકડાઉનનાં કપરા સમય વખતે ખડે પગે ફરજ બજાવતા પોલીસકર્મીઓ ઉપર કાયદો અને વ્યવસ્થાની સવિશેષ જવાબદારી હોય ત્યારે ચાલુ ફરજે પિતાનાં મોતનાં સમાચાર આવ્યા બાદ ૨૫૦ કિ.મી.થી દુર પિતાની અંતિમયાત્રામાં ૩૦ મિનિટ માટે જોડાઇ પૂનઃ ફરજ ઉપર હાજર થવા માટે નીકળી ખાખીની અસ્મિતાને ઉજાગર કરતો કિસ્સો માંગરોલ તાલુકાનાં હથોડા ખાતે પ્રકાશમાં આવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ […]

લૉકડાઉનમાં સુરતમાં રત્નકલાકાર પતિનું કામ બંધ થતા ગર્ભવતી પત્નીનો આપઘાત, બે સંતાનોએ માતાની છાયા ગુમાવી

શહેરમાં લૉકડાઉન થવાના કારણે અનેક લોકો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. લૉકડાઉનમાં અનેક લોકોએ સુરતમાં રોજીરોટી ગુમાવી છે. જોકે, નોકરી ગુમાવી રહેલા કામદારોની સ્થિતિ કેવી વરવી થઈ શકે તેની એક અરેરાટી છોડાવતી ઘટના સુરતમાં ઘટી છે. રત્નકલાકાર પતિએ લૉકડાઉનમાં નોકરી ગુમાવતા તેની ચિંતામાં ગર્ભવતી પત્નીએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી ગયો છે. સુરતમાં […]

ટીવીના પ્રખ્યાત અભિનેતા અને ક્રાઇમ પેટ્રોલના કલાકારનું 52 વર્ષની વયે નિધન, કેન્સરની બીમારીથી હતા પીડિત

ટીવીના પ્રખ્યાત અભિનેતા શફીક અંસારીનું અવસાન થઇ ગયુ છે. તેઓ કેન્સરથી પીડીત હતા. ગત 12 દિવસમાં આ મનોરંજન જગત માટે ત્રીજો મોટો ઝાટકો છે. સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 29 એપ્રેલે ઇરફાન અને 30 એપ્રિલે ઋષિ કપૂર પણ કેન્સરની બીમારીના કારણે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યાં જ […]

કોરોનાની મહામારી વચ્ચે સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને સો સો સલામ

નર્સિગ સમુદાયની સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે 12 મે રોજ વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા અર્ચનાબેન જોષી સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે, લૉકડાઉન મુદ્દે કરી શકે છે મોટી જાહેરાત

દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, વડાપ્રધાને ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી અને લોકડાઉન વિશે સૂચનો માંગ્યા હતા. તેથી માનવામાં આવે છે કે, આજે વડાપ્રધાન […]

અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટર પિતા-પુત્રીનું કોરોનાને કારણે થયું મોત, પરિવારમાં પાંચ સભ્યો છે ડૉક્ટર

અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના એક પિતા અને પુત્રીનું કોરના વાઈરસના કારણે મોત નિપજ્યું હતું. બંને વ્યવસાયે ડૉક્ટર હતા. તેમના પરિવારમાં પાંચ ડૉક્ટર હતા. કોરોનાનો ભોગ બનનાર 78 વર્ષીય સત્યેન્દ્ર દેવ ખન્ના એક સર્જન હોવાની સાથે ઘણી હોસ્પિટલોમાં સર્જરી ચીફ તરીકે સેવા આપી ચૂક્યા હતા. જ્યારે તેમની 43 વર્ષીય પુત્રી પ્રિયા ખન્ના આંતરિક ચિકિત્સા અને નેફ્રૉલોજીની […]

17 મે બાદ શું? PMની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 4 રાજ્યોએ આપ્યા મહત્વનાં સંકેત, એક સાથે પ્રતિબંધો હટાવવામાં આવે તેવી શક્યતા નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના ઉપાયોને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. લગભગ 6 કલાક ચાલેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 17મે બાદ પણ લોકડાઉન ચાલુ રાખવું પડશે. આ બેઠકમાં પીએમ મોદીએ આર્થિક ગતિવિધિઓને વધારવા પર પણ જોર આપ્યું […]

‘સરકાર આર્થિક મદદ નહીં કરે તો આપઘાત કરવાનો વખત આવશે’: રીક્ષાચાલક, લોકડાઉનમાં હજારો રીક્ષાચલકોની હાલત બની દયનીય

કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના પગલે વડોદરામાં માત્ર ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 35 હજાર જેટલા રીક્ષાચાલકોની હાલત દયનીય બની ગઇ છે. 28 વર્ષથી રીક્ષા ચલાવતા નટુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, હવે મારે મારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. સરકાર અમને આર્થિક મદદ કરે. સરકાર આર્થિક મદદ નહીં કરે અને રીક્ષા […]