મોરથળાના કોળી સમાજની સુધારણાની દિશામાં નવી પહેલ: મૃત્યુ બાદ જમણવાર નહી, 3 દિવસનો જ લૌકિક વહેવાર

સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા કુરીવાજો દૂર થાય તેવુ અનેક લોકો ઇચ્છે છે. પરંતુ કોઇ આગળ નથી આવતુ આવા સમયે મોરથળા ગામના કોળી સમાજના આગેવાનોએ બેઠક યોજીને પોતાના ગામમાં રહેતા કોળી સમાજના લોકોએ પહેલ કરીને મૃત્યુ બાદ કરવામાં આવતો જમણવાર બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સમગ્ર કોળી સમાજની સાથે અન્ય સમાજના લોકોને પણ નવી દિશા આપી […]

અમિતાભ અને અભિષેક બચ્ચનને કોરોના, બાકીનો પરિવાર સુરક્ષિતઃ બંનેને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમિતાભને શનિવારે રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. 77 વર્ષીય અમિતાભે રાત્રે 10:52 વાગ્યે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. બિગ-બી સંક્રમિત થયા પછી તેમના પરિવાર અને સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો હતો. અમિતાભને કોરોના સંક્રમણના લક્ષણ છે કે નહીં, એ વિશે હજુ કશું […]

ઉકાળો પીવાનો યોગ્ય સમય જાણી વધારો રોગ પ્રતિકારક શક્તિ, કોરોનાના સમયમાં ઇમ્યુનિટી થશે સ્ટ્રોંગ

ચોમાસાની ઋતુમાં ફલૂ અને ચેપથી બચવા માટે, તમારે તમારી પ્રતિરક્ષા મજબૂત રાખવી મહત્વપૂર્ણ છે. આજના સમયમાં કોરોના વાયરસથી બચવા માટે આ કરવાનું ખૂબ મહત્વનું છે. આ વરસાદની ઋતુએ ગમે તે રીતે ઘણા રોગો ફેલાવે છે, પરંતુ કોરોના રોગચાળાએ આ વરસાદની ઋતુને વધુ પીડાદાયક અને ભયાનક બનાવી દીધી છે. કારણ કે દર વખતે ફક્ત ડેન્ગ્યુ અને […]

સતત ત્રીજા દિવસે ગુજરાતમાં કોરોનાના 800થી વધુ કેસ, આજે નવા 872 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 41,027 પર‬ પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા છે. […]

સુરતમાં બ્રેઈન ડેડ પાટીદાર યુવકે 4 લોકોને આપ્યું નવું જીવન, અમદાવાદની મહિલામાં હૃદય ધબક્યું

કોવિડ19ના (covid-19) લોકડાઉન (lockdown) પછી પશ્ચિમ ભારતમાં હૃદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના બની છે. લેઉવા પટેલ સમાજના બ્રેઈન ડેડ (Braindead) મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. સુરતથી અમદાવાદનું ૨૮૦ કિ.મીનું અંતર ૯૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ૩૫ વર્ષીય મહિલામાં અમદાવાદની […]

સુરતમાં હીરાના વેપારીને કોરોના પોઝિટીવ આવતા હિંમત હાર્યા, પત્નીને ઉંઘતી છોડી ટ્રેન નીચે આપઘાત કર્યો

રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, બીજી બાજુ લોકો આર્થિક સંક્રમણમાં પોતાના જીવ ટૂંકાવી રહ્યા હોવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. ત્યારે આજે સુરતમાં આપઘાતનો એક કિસ્સો નોંધાયો છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે સુરતના એક વેપારીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેણે રાજધાની ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી […]

સુરતમાં આરોગ્ય મંત્રી કાનાણીના દીકરાના કારસ્તાનનો ઑડિયો વાયરલ, મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ’

સુરતમાં (surat) ગતરોજ એક ઓડિયો વાયરલ (Viral audio) થયો હતો. જે મુજબ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ સુનિતા યાદવે (constable suniat yadav) ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો (Prakash kanani) પ્રકાશ કાનાણી (son of Minister kumar […]

ગુજરાત સરકાર માટે લાજી મરવા જેવી સ્થિતિ, ‘કોરોનાના સમયમાં શાળા સંચાલકો બિનધાસ્ત ફીનો ઉઘરાવવાનો પરવાનો માગે છે, ત્યારે સરકાર ખોળે બેઠી’

ગુજરાતમાં સરકારે જે પ્રકારે ખાનગી સ્કૂલોના ખોળે બેસી હંમેશા વાલીઓ-વિદ્યાર્થીઓના હિતનો દેખાડો કરી માત્ર ખાનગી સ્કૂલોને જ બખ્ખાં કરાવવાનું વલણ દાખવ્યું છે તેમાં સરકારનું આવું વધુ એક વલણ ઉઘાડું પડી ગયું છે. પડોશી રાજસ્થાને કોરોનાના સમયમાં સ્કૂલો ચાલુ ન હોવા છતાં બેફામ ફી ઉઘરાવતી સ્કૂલોને તમાચારૂપે જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓ […]

રશિયામાં બનેલી કોરોનાવાઈરસની દવા ‘કોરોનાવિર’ને મંજૂરી મળી, આ દવા કોરોના વાઈરસના મૂળ પર હુમલો કરે છે

દુનિયાભરમાં કોરોનાવાઈરસના કેસોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે. અનેક દેશોમાં કોરોનાની રસી શોધવા અને તેની ચોક્કસ દવા શોધવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેવામાં રશિયાની આર-ફાર્મ નામની ફાર્મા કંપનીને કોવિડ-19 ની સારવાર માટે ‘કોરોનાવિર’ દવાની મંજૂરી મળી છે. કંપનીનો દાવો છે કે આ દવા કોરોનાવાઈરસથી પીડિત લોકો પર અસરકારક છે. દવા કોરોનાવાઈરસના રેપ્લિકેશન અર્થાત […]

કોરોનાની રસી માટે આ ભારતીય બિઝનેસમેને કર્યુ 3300 કરોડની માતબર રકમનું દાન

ગ્લોબલ સ્ટીલ ટાયકૂનના નામથી ઓળખાતા લક્ષ્મી નિવાસ મિત્તલ અને તેના પરિવારે કોરોના વાયરસની રસી તૈયાર કરવા માટે 35 લાખ પાઉન્ડ (આશરે 33૦૦ કરોડ) ની રકમ દાનમાં આપી છે. મિત્તલ પરિવારે આ રકમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના રસીકરણ વિભાગને આપી છે. આ વિભાગ જેનર સંસ્થા ( Jenner Institue ) હેઠળ છે અને તેના ડાયરેક્ટર પ્રોફેસર એડ્રિયન હિલ છે. […]