મોરથળાના કોળી સમાજની સુધારણાની દિશામાં નવી પહેલ: મૃત્યુ બાદ જમણવાર નહી, 3 દિવસનો જ લૌકિક વહેવાર
સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા કુરીવાજો દૂર થાય તેવુ અનેક લોકો ઇચ્છે છે. પરંતુ કોઇ આગળ નથી આવતુ આવા સમયે મોરથળા ગામના કોળી સમાજના આગેવાનોએ બેઠક યોજીને પોતાના ગામમાં રહેતા કોળી સમાજના લોકોએ પહેલ કરીને મૃત્યુ બાદ કરવામાં આવતો જમણવાર બંધ કરવાનો નિર્ણય જાહેર કરી સમગ્ર કોળી સમાજની સાથે અન્ય સમાજના લોકોને પણ નવી દિશા આપી […]