દોરડા કૂદવાથી થાય છે આટલા બધા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો

બધાએ નાનપણમાં દોરડા તો જરૂર કૂદ્યા હશે. નાનપણમાં દોરડા કૂદને આપણે એક રમત અને મનોરંજનના રૂપમાં લેતા હતા. એ સમય પર આપણને ખબર પણ નહીં હોય કે જેને આપણે રમત સમજીએ છીએ તે એક કસરત પણ હોઈ શકે છે. દોરડા કૂદ સૌથી સહેલી અને સારી કસરત માનવામાં આવે છે. દોરડા કૂદવાથી આપણા આખા શરીરની કસરત […]

વડોદરામાં પોલીસકર્મીની માનવતાનો કિસ્સો સામે આવ્યો: નાનાભાઇના મૃત્યુ બાદ મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી પોલીસકર્મીએ મદદ કરીને અગ્નિ સંસ્કાર કરાવ્યા

વડોદરા શહેરના પોલીસકર્મીની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નાનાભાઇની અંતિમ વિધિ માટે મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી માંજલપુર પોલીસ મથકના પોલીસકર્મીએ 1500 રૂપિયા સાથેનું વોલેટ આપી દીધું હતું. પોલીસ જવાન પાસેથી મળેલી આર્થિક મદદ બાદ મોટાભાઇએ પોતાના નાનાભાઇની અંતિમ વિધિ કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં: શિષ્યએ ગુરુ પર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો લગાવ્યો આક્ષેપ

વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ એકવાર ફરીથી વિવાદમાં આવ્યા છે. સ્વામિના કરતૂતોનો શિષ્યએ વીડિયો વાયરલ કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સોઃ 28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષનાં યુવાને કરતી બ્લેકમેલ, અંતે કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું

સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘરમાં જુવાનજોધ દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. અને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી […]

નેગેટિવ રિપોર્ટ એ ચેપ મુક્ત હોવાનું સર્ટિફિકેટ નથી! ચેતીને જ રહેવું, વાસ્તવમાં તેમણે સૌથી વધુ ખતરો

મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં ૩૧ જિલ્લામાંથી 1108 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા 57982એ પહોંચી છે. આ સમયગાળામાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, વડોદરામાં ૩, પાટણમાં બે અને ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલમાં એક-એક એમ વધુ 24 દર્દીઓના મોત થતા કુલ 2372 નાગરિકોને જીવ ગુમાવવો પડયો છે. પહેલીવાર ૨૪ કલાકમાં ૧૦ લાખની વસ્તીએ […]

1 ઓગસ્ટથી રાજ્યમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનારને 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં માસ્ક મળશે

1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો હાલમાં 200 […]

દિલ્હી AIIMSના સંશોધકોનો દાવો- હોસ્પિટલમાં દાખલ કરતી વખતે માત્ર 11.1 ટકા દર્દીઓને તાવ હતો, જણાવી 5 ખાસ બાબતો

જો માત્ર તાવને કોવિડ-19નું મુખ્ય લક્ષણ માનવામાં આવે તો કોરોનાના ઘણા કેસો ચૂકી જઈશું. આ દાવો ભારતીય સંશોધકોએ AIIMS દિલ્હીમાં 144 કોરોના પીડિતો પર રિસર્ચ બાદ કર્યો છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચ 20 માર્ચથી 15 એપ્રિલની વચ્ચે કરવામાં આવ્યું હતું. તેમાં 93 ટકા પુરુષો સામેલ હતા. લેટેસ્ટ ન્યૂઝ […]

રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના ચાર્જ નક્કી કર્યા, જાણો ICUથી લઈ વેન્ટીલેટર સહિતની સુવિધાના રેટ

મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તોતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે. જેને પગલે સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં ICU(ઈન્ટેન્સિવ કેર યુનિટ) વગર વોર્ડ માટે પ્રતિદિન 5700 ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે HDU(હાઈ ડિપેન્ડન્સી યુનિટ) માટે 8075 ભાવ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: આજ સાંજ સુધીમાં 1108 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 57,982 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 15 લાખને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખાણીએ ભારતમાં વધારે છે. જો કે, આ તરફ ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં અનલૉક બાદ પ્રથમ વખત ગત […]

કસૂરી મેથી શરદી-ખાંસી, તાવ મટાડવાથી લઈને લોહીની કમી કરશે દૂર, મહિલાઓ માટે તો છે વરદાન સમાન

દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે. મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે. તેમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ કોઈ જડીબૂટીથી કમ નથી. આયુર્વેદમાં પણ કસૂરી મેથીને ઔષધી સમાન માનવામાં આવે છે. મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કસૂરી મેથી […]