વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં: શિષ્યએ ગુરુ પર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો લગાવ્યો આક્ષેપ
વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ…
Read More...
Read More...
સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સોઃ 28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષનાં યુવાને કરતી…
સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.…
Read More...
Read More...
નેગેટિવ રિપોર્ટ એ ચેપ મુક્ત હોવાનું સર્ટિફિકેટ નથી! ચેતીને જ રહેવું, વાસ્તવમાં તેમણે સૌથી વધુ ખતરો
મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં ૩૧ જિલ્લામાંથી 1108 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા 57982એ પહોંચી છે. આ સમયગાળામાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, વડોદરામાં ૩, પાટણમાં બે અને ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલમાં…
Read More...
Read More...
1 ઓગસ્ટથી રાજ્યમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનારને 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2…
1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો…
Read More...
Read More...
દિલ્હી AIIMSના સંશોધકોનો દાવો- હોસ્પિટલમાં દાખલ કરતી વખતે માત્ર 11.1 ટકા દર્દીઓને તાવ હતો, જણાવી 5…
જો માત્ર તાવને કોવિડ-19નું મુખ્ય લક્ષણ માનવામાં આવે તો કોરોનાના ઘણા કેસો ચૂકી જઈશું. આ દાવો ભારતીય સંશોધકોએ AIIMS દિલ્હીમાં 144 કોરોના પીડિતો પર રિસર્ચ બાદ કર્યો છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ…
Read More...
Read More...
રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના ચાર્જ નક્કી કર્યા, જાણો ICUથી લઈ વેન્ટીલેટર સહિતની…
મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તોતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે. જેને પગલે સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં ICU(ઈન્ટેન્સિવ કેર યુનિટ)…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: આજ સાંજ સુધીમાં 1108 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 57,982 થયો
ભારતમાં કોરોનાના કેસ આજે 15 લાખને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખાણીએ ભારતમાં વધારે છે. જો કે, આ તરફ ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ…
Read More...
Read More...
કસૂરી મેથી શરદી-ખાંસી, તાવ મટાડવાથી લઈને લોહીની કમી કરશે દૂર, મહિલાઓ માટે તો છે વરદાન સમાન
દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે. મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે. તેમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ કોઈ જડીબૂટીથી કમ નથી. આયુર્વેદમાં પણ કસૂરી…
Read More...
Read More...
સુરતમાં લૂમ્સ કારખાનેદાર વેચી રહ્યો છે લીંબુ, લોકડાઉનને કારણે શ્રમિકો જતા રહેતા એકમ થયું બંધ
લોકડાઉનને કારણે અનેક લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. એવામાં પરિવારનું ગુજરાન ચલાવવું કઠિન થઈ પડ્યું છે. આર્થિક સંકળાશ દૂર કરવા માટે લોકો અનેક વિકલ્પોને અજમાવી રહ્યા છે. તો કોઈ કામ-ધંધાની શોધમાં છે. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે…
Read More...
Read More...
ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ‘આલુ પરાઠા’, પેટ ભરીને ઘરના લોકોને ખાવાની પડશે મજા, જાણો બનાવવાની સરળ રીત
આલુ પરાઠાનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ હાલ કેટલાક લોકોને શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલી રહ્યા છે. જેથી તે ખાય શકતા નથી. તો આજે અમે તમારા માટે ફરાળી આલુ પરાઠાની રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ઘરે બનાવીને પણ…
Read More...
Read More...
