હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરોનો ચોંકાવનારો મામલો સામે આવ્યો, ક્વોરેન્ટાઇન દરમિયાન 84…

ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરો દ્વારા 50 લાખનું ભોજન કરવાનો મામલો ચર્ચામાં છે. મંગળવારે થયેલી બેઠક સમીક્ષામાં અધિકારીઓ સામે આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ મંડળીય…
Read More...

મુંબઈમાં એવી જગ્યા કે જ્યાં કોરોનાનો રાફડો ફાટવાનો ડર હતો ત્યાં 50%થી વધુ લોકોને કોરોના થઈને મટી ગયો…

કોરોનાને લઈને મુંબઈના લોકો માટે એક સારી ખબર આવી છે. સ્લમ વિસ્તારમાં રહેતા 57% લોકોમાં કોરોના સામે લડવાવાળી એન્ટીબોડી ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે. એનો મતલબ એવો કે આ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી તે એની મેળે મટી પણ ગયો અને તેમને…
Read More...

‘હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ’, ભાઈએ 181ને ફોન…

અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી એક મહિલાએ રાતના સમયે અચાનક પોતાના રાજકોટ રહેતા ભાઈને ફોન કર્યો અને રડવા લાગી. રડતો અવાજ સાંભળીને ભાઈ કઈ પૂછે એ પહેલા જ ફોન સાસુ એ લઈ લીધો અને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ ભાઈ એ વારંવાર ફોન કરવા છતાં બહેન સાથે વાત…
Read More...

જસદણમાં માણસાઈની હત્યા: કોરોના પોઝિટિવ વૃદ્ધને હોસ્પિટલને બદલે ઘરે લઈ જવા કહ્યું, ઘરે પહોંચતાં જ મોત…

જસદણના સાણથલી ગામે 73 વર્ષના વલ્લભભાઈ ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સીએચસી જસદણથી સીધા હોસ્પિટલ મોકલવાને બદલે તબીબોએ ઘરે જવાનું કહી દીધું હતું. ઘરે પહોંચતાં જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું કોરોના પોઝિટિવને ઘરે મોકલી દીધા હોય અને મોત થયું…
Read More...

ટીવી સિરિયલ ‘ભાખરવડી’ના ક્રૂ મેમ્બરનું કોરોનાને કારણે અવસાન, ટીમના આઠ લોકો પણ પોઝિટિવ

ટીવી સિરિયલ ‘ભાખરવડી’માં કામ કરતાં એક ક્રૂ મેમ્બરનું કોવિડ 19ને કારણે 21 જુલાઈના રોજ અવસાન થયું હતું. સિરિયલના અન્ય ક્રૂ મેમ્બર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગાઈડલાઈન પ્રમાણે 26 જુલાઈથી ત્રણ દિવસ…
Read More...

સુરતમાં દોઢ મહિનામાં જ માસ્ક વિના ફરતા લોકો પાસેથી 2.74 કરોડ રૂપિયાની વસૂલાત થઈ, પાલિકા કરતા તો…

માસ્ક નહીં પહેરવા બદલ દંડ કરવાની સત્તા પોલીસને પણ આપવામાં આવ્યા બાદ પોલીસ દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખો દંડ માસ્ક વિના ફરતા લોકો પાસેથી વસૂલ કર્યો છે. જ્યારે પોલીસે 2.19 કરોડની વસૂલાત…
Read More...

કેન્દ્ર સરકારે અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરી, જાણો તેમાં કઈ-કઈ છૂટછાટો આપવામાં આવી…

ગૃહમંત્રાલયે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: આજ સાંજ સુધીમાં રેકોર્ડબ્રેક 1144 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોનાના કેસ આજે 15 લાખને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખાણીએ ભારતમાં વધારે છે. જો કે, આ તરફ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં કોરોનાનું વધતુ…
Read More...

દોરડા કૂદવાથી થાય છે આટલા બધા ફાયદા જાણશો તો રોજ કૂદવાનુ શરૂ કરી દેશો

બધાએ નાનપણમાં દોરડા તો જરૂર કૂદ્યા હશે. નાનપણમાં દોરડા કૂદને આપણે એક રમત અને મનોરંજનના રૂપમાં લેતા હતા. એ સમય પર આપણને ખબર પણ નહીં હોય કે જેને આપણે રમત સમજીએ છીએ તે એક કસરત પણ હોઈ શકે છે. દોરડા કૂદ સૌથી સહેલી અને સારી કસરત માનવામાં આવે છે.…
Read More...

વડોદરામાં પોલીસકર્મીની માનવતાનો કિસ્સો સામે આવ્યો: નાનાભાઇના મૃત્યુ બાદ મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી…

વડોદરા શહેરના પોલીસકર્મીની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નાનાભાઇની અંતિમ વિધિ માટે મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી માંજલપુર પોલીસ મથકના પોલીસકર્મીએ 1500 રૂપિયા સાથેનું વોલેટ આપી દીધું હતું. પોલીસ જવાન પાસેથી મળેલી આર્થિક મદદ બાદ…
Read More...