પીએમ મોદીએ કરી Health ID Cardની જાહેરાત, હેલ્થ કાર્ડમાં કઈ કઈ સુવિધાઓ મળશે અને કેવી રીતે કામ કરશે? જાણો સંપૂર્ણ યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM)ની શરૂઆત કરી. હવે લોકોને તેમનો હેલ્થ રેકોર્ડ યાદ રાખવાની જરૂર નહીં પડે, પ્રિસ્ક્રિપ્શન લેટરથી છૂટકારો મળશે. તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક બાબત હેલ્થ કાર્ડમાં રેકોર્ડ કરવામાં આવશે. દેશમાં ક્યાંય પણ સારવાર મેળવવા માટે તમારે માત્ર તમારું યુનિક ID બતાવવાનું રહેશે. જાણો […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1094 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 77,663 થયો

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 1094 કોરોનાના દર્દીઓ નોંધાયા. જ્યારે 1015 સાજા થયા અને 19ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ ઍક્ટિવ કેસ 14359 છે જ્યારે કુલ મોત 2767 છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 77000ને પાર પહોંચ્યો છે. જ્યારે કુલ મોતની વાત કરીએ તો 2767 થયો છે […]

તાવ ઉતારવા માટે આ આયુર્વેદિક ઔષધિ છે ખૂબ જ ઉપયોગી, તેના ફાયદા જાણો અને શેર કરો

કુદરતે આપણને અસંખ્ય ઔષધિઓ આપી છે જેના દ્વારા આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. જો કે, આપણા પૂર્વજોની તુલનામાં, આજની પેઢી આયુર્વેદ અને ઔષધિઓ વિશે થોડું ઓછું જ્ઞાન છે. પરંતુ Pippali (લાંબા મરી, પિપ્પાલિ એ લાંબા મરી માટેનો સંસ્કૃત શબ્દ છે. ) એવી એક આયુર્વેદિક દવા છે, જે તાવને દૂર કરવા માટેની સ્થાનિક પદ્ધતિઓમાં […]

હવે ઘરે જ બનાવો બટેટાનો ફરાળી ચેવડો, ખાવાની પડશે મજા જાણો બનાવવાની સરળ રીત

શ્રાવણ મહિનામાં આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં તમે ફરાળી ખાવાનું તો ઘરે બનાવતા હશો. તો શુ આખો દિવસ ઓફિસમાં કે ઘરે ભૂખ લાગે તો તમે બજારમાંથી મળતા પેકિંગ કરેલા ચેવડો ખાઇ લો છો. પરંતુ આ ચેવડો કેટલા દિવસનો પેક હોય તે આપણાને ખબર હોતી નથી. તો આજે અમે તમારા માટે ફરાળી […]

સોનુ સૂદે ફરી કર્યું પ્રસંશનીય કામ: ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત લાવશે

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને લોકો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સમય દરમિયાન દેશના લોકોએ એક્ટર સોનુ સૂદનો અલગ જ અંદાજ જોયો. લોકડાઉનમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરતાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. હજી પણ તેની મદદ ચાલુ જ છે અને માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના લોકોની […]

ભરુચઃ પાણીમાં ફસાયેલી બસમાંથી 17 લોકોના જીવ બચાવનાર PSIનું ‘જીવન રક્ષા પદક’થી સન્માન થશે

આજે દેશભરમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આ પર્વે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણ વચ્ચે ઉત્તમ સેવા બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરાશે. પરંતુ આજે આપણે એવા વોરિયરની વાત કરવી છે કે, જેમણે પોતાના પ્રાણોની પણ પરવા કર્યા વગર ડૂબતા 17 લોકોનો જીવ બચાવ્યો હતો. પ્રાણવીરસિંહ ચંદનસિંહ સરવૈયાએ 2018માં ભરૂચ જિલ્લાના અવિધા ગામની ગુંડવા […]

સુરતમાં માનવતાને સર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો: કોરોનાથી વૃદ્ધાનું મોત થતાં સોનાની વીંટી ગુમ, રહસ્યમય રીતે બાથરૂમ પાસેથી મળી

રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, તેવામાં માનવતા નેવે મૂકીને આપણને શરમ અનુભવાય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતની સ્વીમેર સિવિલ કેમ્પસ સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં બેગમપુરાની કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મોત બાદ સોનાની વીંટી ગાયબ થઈ જતા હોબાળો થયો હતો. માતાની અંતિમ નિશાની […]

હવે મોતિયો આવે તો ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે, એસ્પિરિનથી બનેલા આઇડ્રોપ્સથી મોતિયો નીકળી જશે

ભારત સરકારની નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોહાલીના વૈજ્ઞાનિકોની ટીમે દુખાવો અથવા તાવ ઓછો કરવા માટે આપવામાં આવતી દવા એસ્પિરિનમાંથી નેનોરોડ્સ વિકસાવ્યા છે. આંખમાં નાખવાનાં આ ટીપાં અંધત્વનું મુખ્ય કારણ ગણાતા મોતિયાને અટકાવવા માટે એક લેબોરેટરી ટેસ્ટિંગમાં સફળ સાબિત થયાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો અત્યારે […]

સુરતની શેરીઓમાં 2006 બાદ ફરી પૂરના પાણી, ઉકાઈ ડેમના 19 દરવાજા ખોલી 70 હજાર ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતના ડાયમંડ સિટીમાં હાલ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. 2006ના પૂર બાદ ફરી સુરતની શેરીઓમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં લોકોમાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળી રહ્યો છે. શહેરની પાંચ ખાડીઓ પૈકીની ચાર ખાડીઓ […]

ભારત સરકારે ખેડૂતોને ચેતવ્યા, અજાણ્યા પાર્સલથી ચીન દુનિયાભરમાં નુકસાનકારક બિયારણ મોકલતું હોવાની શંકા

ભારત સહિત અનેક દેશોમાં કુરિયર દ્વારા ભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્સ ધરાવતા બિયારણ મળી રહ્યા છે. ભારત સરકારની ફાર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે (ICAR) જણાવ્યું હતું કે તેણે અમેરિકા જેવા કેટલાક દેશોમાં અજાણ્યા સોર્સથી પ્રાપ્ત થયેલા મિસ્ટરી બીજના પાર્સલ વિશે વૈશ્વિક સંશોધન સંસ્થાઓનાં ઇનપુટ્સ મેળવવાનું શરૂ કર્યું છે. ગુજરાત સરકારે […]