તાવ ઉતારવા માટે આ આયુર્વેદિક ઔષધિ છે ખૂબ જ ઉપયોગી, તેના ફાયદા જાણો અને શેર કરો

કુદરતે આપણને અસંખ્ય ઔષધિઓ આપી છે જેના દ્વારા આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. જો કે, આપણા પૂર્વજોની તુલનામાં, આજની પેઢી આયુર્વેદ અને ઔષધિઓ વિશે થોડું ઓછું જ્ઞાન છે. પરંતુ Pippali (લાંબા મરી, પિપ્પાલિ એ લાંબા મરી માટેનો સંસ્કૃત શબ્દ…
Read More...

હવે ઘરે જ બનાવો બટેટાનો ફરાળી ચેવડો, ખાવાની પડશે મજા જાણો બનાવવાની સરળ રીત

શ્રાવણ મહિનામાં આ દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં તમે ફરાળી ખાવાનું તો ઘરે બનાવતા હશો. તો શુ આખો દિવસ ઓફિસમાં કે ઘરે ભૂખ લાગે તો તમે બજારમાંથી મળતા પેકિંગ કરેલા ચેવડો ખાઇ લો છો. પરંતુ આ ચેવડો કેટલા દિવસનો પેક હોય તે આપણાને ખબર હોતી…
Read More...

સોનુ સૂદે ફરી કર્યું પ્રસંશનીય કામ: ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત લાવશે

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને લોકો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સમય દરમિયાન દેશના લોકોએ એક્ટર સોનુ સૂદનો અલગ જ અંદાજ જોયો. લોકડાઉનમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરતાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. હજી પણ તેની મદદ…
Read More...

ભરુચઃ પાણીમાં ફસાયેલી બસમાંથી 17 લોકોના જીવ બચાવનાર PSIનું ‘જીવન રક્ષા પદક’થી સન્માન થશે

આજે દેશભરમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આ પર્વે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણ વચ્ચે ઉત્તમ સેવા બજાવનાર કોરોના વોરિયર્સનું સન્માન કરાશે. પરંતુ આજે આપણે એવા વોરિયરની વાત કરવી છે કે, જેમણે પોતાના પ્રાણોની પણ પરવા કર્યા વગર…
Read More...

સુરતમાં માનવતાને સર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો: કોરોનાથી વૃદ્ધાનું મોત થતાં સોનાની વીંટી ગુમ,…

રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, તેવામાં માનવતા નેવે મૂકીને આપણને શરમ અનુભવાય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતની સ્વીમેર સિવિલ કેમ્પસ સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં…
Read More...

હવે મોતિયો આવે તો ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે, એસ્પિરિનથી બનેલા આઇડ્રોપ્સથી મોતિયો નીકળી જશે

ભારત સરકારની નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોહાલીના વૈજ્ઞાનિકોની ટીમે દુખાવો અથવા તાવ ઓછો કરવા માટે આપવામાં આવતી દવા એસ્પિરિનમાંથી નેનોરોડ્સ વિકસાવ્યા છે. આંખમાં નાખવાનાં આ ટીપાં અંધત્વનું મુખ્ય કારણ ગણાતા મોતિયાને અટકાવવા માટે એક લેબોરેટરી…
Read More...

સુરતની શેરીઓમાં 2006 બાદ ફરી પૂરના પાણી, ઉકાઈ ડેમના 19 દરવાજા ખોલી 70 હજાર ક્યુસેક પાણી છોડાયું

ગુજરાતના ડાયમંડ સિટીમાં હાલ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. 2006ના પૂર બાદ ફરી સુરતની શેરીઓમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટીયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. લોકોના ઘર સુધી…
Read More...

ભારત સરકારે ખેડૂતોને ચેતવ્યા, અજાણ્યા પાર્સલથી ચીન દુનિયાભરમાં નુકસાનકારક બિયારણ મોકલતું હોવાની શંકા

ભારત સહિત અનેક દેશોમાં કુરિયર દ્વારા ભીર પ્રકારના રોગ કરી શકે તેવા પેથોજન્સ ધરાવતા બિયારણ મળી રહ્યા છે. ભારત સરકારની ફાર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે (ICAR) જણાવ્યું હતું કે તેણે અમેરિકા જેવા કેટલાક દેશોમાં…
Read More...

મહારાષ્ટ્રના આ ગામમાં પ્રત્યેક ઘરમાંથી છે એક સૈનિક, ગામના 1,650થી વધુ જવાન છે સેનામાં

મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું એક ગામ છે, મિલિટરી આપશિંગે. નામમાં જ ‘મિલિટરી’ શબ્દ હોવાનું કારણ છે દેશની સેવા કરવાનો ઉત્સાહ જોવા મળે છે.. અહીં દરેક ઘરમાંથી એક યુવાન સેનામાં કે સીમા સુરક્ષાદળમાં ફરજ બજાવે છે. છત્રપતિ શિવાજીની સેનાથી શરૂ થયેલી…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1087 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 76,569 થયો

ભારતમાં કોરોનાના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત,…
Read More...