સુરતમાં લોનના હપ્તાની બાબતે બબાલ થતા યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ
સુરતમાં (Surat crime) છેલ્લા લાંબા સમાય થી અસામાજિક તત્વોની દાદાગીરી ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં (Katargam surat) લોનના હપ્પ્તાની (Loan installment) વસૂલી માટે આવેલા યુવાનો દ્વારા લોનન હપ્તા નહિ ભરનાર યુવાન પર…
Read More...
Read More...
ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’, વેપારીઓ 40 હજાર કરોડની…
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAT) ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’ચલાવી રહ્યું છે. આ અંતર્ગત કેટે અગામી તહેવારી સિઝનમાં ચીનની વસ્તુઓની જગ્યાએ ભારતીય સામાન વાપરવાની અપીલ કરી છે.
લેટેસ્ટ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1033 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 79,816 થયો
ભારતમાં કોરોનાના કેસ 25 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત,…
Read More...
Read More...
ઘરે બનાવો સ્વાદિષ્ટ બંગાળી બટેટા-ચણાની ચાટ, જોઇને જ મોંમાં પાણી આવી જશે, જાણો બનાવવાની સરળ રીત
અત્યાર સુધી તમે અવારનવાર ચાટ ટ્રાય કરી હશે પરંતુ આજે અમે તમારા માટે બટેટા અને ચણાની ચાટ એક બંગાળી વાનગી છે. જેને તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. આ વાનગી તમે કિટી પાર્ટી, હાઉસ પાર્ટીમાં પણ બનાવી શકો છો. તે સિવાય તમે પિકનીક જાવ તો પણ બાળકો…
Read More...
Read More...
કોરોનાને હરાવવા ઈમ્યુનિટી કેવી રીતે વધારવી? અસરકારક ઉકાળો બનાવવા માટે નિષ્ણાતો એ જણાવ્યું કેટલું…
શરીરને નુકસાન ન પહોંચે તે માટે ઉકાળો કેવી રીતે બનાવવો, આયુર્વેદમાં કોરોનાથી બચવા માટેના નુસ્ખા છે અને શું ધ્યાનમાં રાખવું, કોરોનાનાં દર્દીઓ પર આયુર્વેદનું રિસર્ચ ક્યાં સુધી પહોંચ્યું આવા ઘણા સવાલના જવાબ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના…
Read More...
Read More...
સુરતમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાનું મોત થતા આશ્રમની મહિલાઓએ કાંધ આપી દીકરાની ફરજ નિભાવી અંતિમ સંસ્કાર…
જે સંતાનોને પેટે પાટા બાંધીને ઉછેરી અને પોતાના પગ ભર કર્યા તેવા સંતાનો માટે વૃદ્ધાવસ્થામાં માતા પિતા બોજ સમાન બની જાય છે. ઘણીવાર સંતાનો માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં મૂકી આવે છે અને તેમની ખબર અંતર પણ પૂછવા નથી જતાં. વૃદ્ધાશ્રમમાં રહેતા…
Read More...
Read More...
સુરતમાં કોરોનાના દર્દી માટે ભોજન કચરાના વાહનમાં લઇ જવાતું હોવાની આશંકાઓ વચ્ચે વીડિયો સોશિયલ…
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે અમદાવાદ બાદ હાલ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં કોરોનાને કાબુમાં લેવા માટે…
Read More...
Read More...
સુરતમાં મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત, 30-35 ફૂટ ઉપરથી યુવકને ક્રેન…
શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવર પર કેબલ બદલવા ચડેલા ટેક્નિશિયનનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. ટાવર પરથી યુવકને ઉતારી હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. સિવિલ…
Read More...
Read More...
નડિયાદ હાઈવે નજીક ભયંકર અકસ્માત, બે કાર ઘડાકાભેર અથડાતા અમદાવાદના એક જ પરિવારના 4 સહિત 5ના મોત
કાલે રાત્રે 9 વાગ્યાના સુમારે અમદાવાદ-નડિયાદ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતાં. બંને કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. 5 ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
નેશનલ…
Read More...
Read More...
ગુજરાતની જાણીતી ખાદ્યતેલ બ્રાન્ડ તિરુપતિ ઓઈલના માલિક નિલેશ પટેલનું અવસાન
ખાદ્યતેલની જાણીતી બ્રાન્ડ તિરુપતિ ઑઈલના માલિક નિલેશભાઈ પટેલનું આજે રવિવારે અવસાન થતા ગુજરાતના ઉદ્યોગજગતમાં શોકનો માહોલ બન્યો હતો. નિલેશભાઈનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. મહત્વનું છે કે નિલેશભાઈ તિરુપતિ ઑઈલની કંપની N K…
Read More...
Read More...