હવે સાદી નહીં ઘરે જ બનાવો ગ્રીલ્ડ દાબેલી, ખાવાની પડી જશે મજા જાણો બનાવવાની સરળ રીત

ખાસ કરીને કેટલાક લોકોને જંકફૂડ ખાવાની આદત વધારે હોય છે. એવામાં ઘણા લોકો દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ ખાતા હોય છે. પરંતુ તમે ઘણી વખત ગ્રીલ્ડ સેન્ડવીચ ખાધી હશે. પરંતુ આજે અમે તમારા માટે ગ્રીલ્ડ દાબેલીની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય… સામગ્રી 6 નંગ – પાઉં 1 વાટકો – સેવ શેકવા માટે […]

ખેડૂતો ચેતજો! રાજકોટમાંથી ખાતરમાં ભેળસેળના કાવતરાનો પર્દાફાશ, 10 કિલો ખાતરમાં 1 કિલો ભોગાવો રેતી નીકળી

મુખ્યમંત્રીના હોમગ્રાઉન્ડ રાજકોટમાંથી ખાતરમાં મિલાવટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખાતરમાં રેતીની ભેળસેળ કરવાનું મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું છે. આ પહેલા પણ આ પ્રકારે અનેક વાર ખેડૂતો સાથે આ પ્રકારની લૂંટ ચલાવાઈ છે. ત્યારે વધુ એકવાર ખેડૂતોને હલકી ગુણવત્તાનું ખાતર આપીને પૈસા પડાવ્યાનું બહાર આવ્યું છે. 10 કિલો ખાતરમાં 1 કિલો ભોગાવો નદીની રેતી નીકળતા ખેડૂતોએ […]

સુરતમાં બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર અને ધોકા લઈને તૂટી પડ્યા

સુરતમાં કાપોદ્રા બુટભવાની રોડ પર જુની અદાવતમાં એક પાનના ગલ્લાવાળા સહિત બે ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા એલ.એચ.રોડ વર્ષા સોસાયટીમાં રહેતા મૂળ ગીર સોમનાથના ઉનાના એભલવડ ગામના વતની ૨૨ વર્ષીય પ્રકાશ ઉર્ફે રાહુલ ઉર્ફે ઘોદો મનુભાઈ બાંભણીયા ઘનશ્યામ નગરમાં મહાકાલ પાનનો ગલ્લો ચલાવે […]

સરકારની સહાય વગર જ ગુજરાતનું આ ગામ બન્યું આદર્શ ગામ, રિવરફ્રંટથી લઇ બ્રિજ, ક્રીડાંગણ અને જિમ જેવી તમામ સુવિધાઓથી સજ્જ

સરકારની સહાયની દરકાર રાખ્યા વિના પણ ગામનો વિકાસ થઇ શકે આવું શક્ય છે? એનો જવાબ છે હા… મહેસાણા જિલ્લાના મક્તુપુરના રહેવાશીઓના અનોખા અભિગમે ગામને સ્વર્ગ સમાન બનાવી દીધું છે. અજય ગોલ્ડન બ્રિજ, ઇચ્છાબા પરબ, અમથાભા ગાર્ડન અને જિમ, મેનાબા પક્ષીઘર, જીવીબા ગ્રંથાલય, નિલેશ ક્રીડાંગણ, પશાભા પથ અને તળાવને કાંઠે તૈયાર થતું દત્ત મંદિર આ કોઇ […]

હવે ખુલશે કોરોના વાઈરસનું રહસ્ય?: ડરથી અમેરિકા ભાગેલી ચીની વૈજ્ઞાનિકે કહ્યું: ‘પુરાવા આપીશ…કોરોના ચીને જ બનાવ્યો’

દુનિયામાં કોરોના નામની મહામારી ફેલાઈ છે અને તે મહામારી ચીને ફેલાવી છે તેવો સમગ્ર વિશ્વનો દાવો છે. ચીનથી ડરીને અમેરિકા ભાગનાર એક વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે કે, બીજિંગે જ કોરોના વાઈરસ તૈયાર કર્યો છે અને મહામારી છૂપાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. ડૉ. લી મેંગ યાને કહ્યું છે કે, તે એવા પુરાવા રજૂ કરશે જેનાથી સાબીત […]

શિવસેનાએ હવે શરમ નેવે મુકી: નેવીના પૂર્વ અધિકારી સાથે મારઝુડ કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ લાલઘુમ

મુંબઈના સમતા નગરમાં નેવીના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મારપીટને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. એક તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને લઈને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે બીજી બાજુ કેન્દ્રીય રક્ષામંત્રીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મદન શર્મા સાથે […]

હવે ગરીબ બાળકોની મદદ કરશે સોનુ સૂદ, માતાના નામે સ્કોલરશિપની જાહેરાત કરી, ગરીબ બાળકોનો અભ્યાસ અને રહેવા-જમવાનો ખર્ચ ઉપાડશે

લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકો અને દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડનારો સોનુ સૂદ હવે ગરીબ બાળકોની મદદ કરશે. તેણે પોતાની માતાના નામે સ્કોલરશિપ શરુ કરી છે. તે ગરીબ બાળકોને અભ્યાસ માટે આપવામાં આવશે. એક વાતચીત દરમિયાન સોનુએ જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાક મહિનામાં મેં જોયું કે, ગરીબોને તેમના બાળકોના અભ્યાસ માટે ઘણી સ્ટ્રગલ કરવી […]

35 વર્ષની ઉંમરે અનુરાધા પૌડવાલના દીકરા આદિત્યનું નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતો

સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. તે ફક્ત 35 વર્ષના હતો. આદિત્ય ઘણા સમયથી કિડનીની તકલીફથી પરેશાન હતો. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ સંગીત જગત માટે ખરાબ સમાચાર છે. કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું છે. આદિત્યની અણધારી વિદાયને કારણે પૌડવાલ પરિવાર પર દુખોનો પહાડ તુટી પડ્યો છે. વર્ષ 2020 […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1365 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,12,336 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ 1365 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 112336એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3198એ […]

કોરોના સામે રક્ષણ મેળવવાં દરરોજ ખાઓ એક લીંબુ, તેનાં અન્ય ફાયદાઓ પણ જાણો અને શેર કરો

આ કોરોનાનાં સમયમાં સૌથી જરૂરી છે શરીરની રોગપ્રતિકારક શક્તિ. આ સમયમાં જો સ્વસ્થ રહેવું હોય તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી જરૂરી છે. અને લીંબુ એક એવો પદાર્થ છે જે તમારી ઇમ્યુનિટી વધારી શકે છે. વિટામીન Cની પ્રચૂર માત્રાથી ભરપૂર હોય છે લીંબુ. જો દરરોજનું એક લીંબુ લેવામાં આવે તો શરીરમાં 75થી 90 mg વિટામિન […]