સુરતમાં બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર અને ધોકા લઈને તૂટી પડ્યા

સુરતમાં કાપોદ્રા બુટભવાની રોડ પર જુની અદાવતમાં એક પાનના ગલ્લાવાળા સહિત બે ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા એલ.એચ.રોડ વર્ષા સોસાયટીમાં રહેતા મૂળ ગીર…
Read More...

સરકારની સહાય વગર જ ગુજરાતનું આ ગામ બન્યું આદર્શ ગામ, રિવરફ્રંટથી લઇ બ્રિજ, ક્રીડાંગણ અને જિમ જેવી…

સરકારની સહાયની દરકાર રાખ્યા વિના પણ ગામનો વિકાસ થઇ શકે આવું શક્ય છે? એનો જવાબ છે હા… મહેસાણા જિલ્લાના મક્તુપુરના રહેવાશીઓના અનોખા અભિગમે ગામને સ્વર્ગ સમાન બનાવી દીધું છે. અજય ગોલ્ડન બ્રિજ, ઇચ્છાબા પરબ, અમથાભા ગાર્ડન અને જિમ, મેનાબા…
Read More...

હવે ખુલશે કોરોના વાઈરસનું રહસ્ય?: ડરથી અમેરિકા ભાગેલી ચીની વૈજ્ઞાનિકે કહ્યું: ‘પુરાવા આપીશ…કોરોના…

દુનિયામાં કોરોના નામની મહામારી ફેલાઈ છે અને તે મહામારી ચીને ફેલાવી છે તેવો સમગ્ર વિશ્વનો દાવો છે. ચીનથી ડરીને અમેરિકા ભાગનાર એક વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે કે, બીજિંગે જ કોરોના વાઈરસ તૈયાર કર્યો છે અને મહામારી છૂપાવવાનો પ્રયત્ન પણ કર્યો છે.…
Read More...

શિવસેનાએ હવે શરમ નેવે મુકી: નેવીના પૂર્વ અધિકારી સાથે મારઝુડ કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ લાલઘુમ

મુંબઈના સમતા નગરમાં નેવીના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મારપીટને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. એક તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને લઈને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે બીજી…
Read More...

હવે ગરીબ બાળકોની મદદ કરશે સોનુ સૂદ, માતાના નામે સ્કોલરશિપની જાહેરાત કરી, ગરીબ બાળકોનો અભ્યાસ અને…

લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકો અને દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડનારો સોનુ સૂદ હવે ગરીબ બાળકોની મદદ કરશે. તેણે પોતાની માતાના નામે સ્કોલરશિપ શરુ કરી છે. તે ગરીબ બાળકોને અભ્યાસ માટે આપવામાં આવશે. એક વાતચીત…
Read More...

35 વર્ષની ઉંમરે અનુરાધા પૌડવાલના દીકરા આદિત્યનું નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતો

સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. તે ફક્ત 35 વર્ષના હતો. આદિત્ય ઘણા સમયથી કિડનીની તકલીફથી પરેશાન હતો. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ સંગીત જગત માટે ખરાબ સમાચાર છે. કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1365 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ 1365 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ…
Read More...

કોરોના સામે રક્ષણ મેળવવાં દરરોજ ખાઓ એક લીંબુ, તેનાં અન્ય ફાયદાઓ પણ જાણો અને શેર કરો

આ કોરોનાનાં સમયમાં સૌથી જરૂરી છે શરીરની રોગપ્રતિકારક શક્તિ. આ સમયમાં જો સ્વસ્થ રહેવું હોય તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી જરૂરી છે. અને લીંબુ એક એવો પદાર્થ છે જે તમારી ઇમ્યુનિટી વધારી શકે છે. વિટામીન Cની પ્રચૂર માત્રાથી ભરપૂર હોય છે…
Read More...

સુરતમાં છ મહિનાથી કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા,…

કોરોના દર્દીઓની (corona patient) સેવામાં સમર્પિત તબીબ દંપતિ (doctor couple) અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં બંન્ને રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છ મહિનાથી…
Read More...

ગુજરાત માટે ગરબાની મંજૂરી ઘાતક નીવડશે, ડોક્ટર્સોની કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની…

ડોક્ટર્સ ગરબાની મંજૂરીના વિરોધમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે. ત્યારે તેમને સરકારને ચીમકી આપી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે…
Read More...