ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1349 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1349 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની…
Read More...

શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુનુ સેવન, સંક્રમણથી લડવામાં કરે છે મદદ સાથે જ…

ભારત સહિત વિશ્વના દેશોમાં ખાદ્ય ચીજોમાં લસણનો ઉપયોગ થાય છે. તેનો મેળ ન ખાતો સ્વાદ અને તીવ્ર ગંધ ખોરાકને એક અલગ સ્વાદ અને સુગંધ આપે છે. લસણનો ઉપયોગ માત્ર ખોરાકમાં જ નહીં, દવામાં પણ થાય છે. તેમાં એન્ટીઓકિસડન્ટો શામેલ છે જે શરીરની રોગ…
Read More...

સામાન્ય શરદીમાં પણ એ ચિંતા થાય છે કે ક્યાંય કોરોના તો નથીને, આવી સ્થિતિમાં શું કરવું? કોરોના પોઝિટિવ…

કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકોના મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણા સવાલ હોમ આઈસોલેશન સાથે જોડાયેલા છે કેમ કે, હવે જો કોઈને કોરોનાનું સંક્રમણ થાય છે તો જરૂરી નથી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. કોરોના સાથે સંબંધિત આવા જ સવાલોના…
Read More...

વિકાસની પોલ ખૂલી ગઈ: ગુજરાતમાં ખાડા અને ગટરમાં પડી જવાથી 122 લોકોના મોત, કોણ જવાબદાર?

ગુજરાત સહિત આખા દેશમાં વરસાદ પડ્યા પછી રસ્તાઓની બિસ્માર હાલત થતી હોય છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના 30 ટકા માત્ર…
Read More...

ખેડૂતોના પ્રશ્નોને લઈને ધારાસભ્ય હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિધાનસભામાં ખેડૂતો માટે સમય નહીં…

આગામી વિધાનસભાના સત્ર (Vidhansabha Session)ને લઇને વિસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા (Congress MLA Harshad Ribadiya)એ વિધાનસભા (Gujarat Vidhansabha) અધ્યક્ષને ખાસ રજુઆત કરી છે. કૉંગ્રેસ ધારાસભ્યએ રાજ્યના ખેડૂતોના પાક વીમા, ભારે…
Read More...

એપાર્ટમેન્ટમાં રહેતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં 12 માળની બિલ્ડીંગના પાંચમાં અને…

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઉતરાણ (Mota varacha Surat) એક એપાર્ટમેન્ટમાં (Utran surat) આજે એક બાળક રમતા રમતા અચાનક લિફ્ટમાં ફસાય ગયો હતો જોકે તેની જાણકારી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ફાયર વિભાગને આપતા ફાયર બ્રિગેડ બનાવ વાળી જગ્યા પર…
Read More...

યોગી આદિત્યનાથે આગ્રા મુઘલ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ કર્યું, કહ્યું-…

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારના આગ્રામાં બની રહેલા મુઘલ મ્યુઝિયમનું નામ બદલવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ સોમવારના કહ્યું કે આગ્રામાં નિર્માણ થઈ રહેલું મુઘલ મ્યૂઝિયમ છત્રપતિ શિવાજી મહારાજના નામે સ્થાપિત થશે. તાજમહેલના…
Read More...

સુરતમાં બિલ્ડર પ્રકાશ ભાલાણીની અનોખી પહેલ: 42 ફ્લેટ વગર ભાડે રહેવા આપ્યા, કોરોનાને કારણે વતન જવા…

એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીથી તૂટેલી આર્થિક કમર નાના પરિવારના મોભીઓને આપઘાત કરવા તરફ દોરી જતી હતી. આવો જ એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો અને પરિવારના મોભીએ બિલ્ડરને…
Read More...

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં, દિવાળી બાદ કોરોનાની સ્થિતિના…

કોરોનાના હાહાકારને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે થયેલી શૈક્ષણિક મહાસંઘની મીટિંગમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1334 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ભારતમાં કોરોના વાયરસના કેસ 48 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1334 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં…
Read More...