ગાંધીનગર અને અમદાવાદમાં બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય? ગાંધીનગરના સેક્ટર 5-Cમાં ત્રણ પ્રયાસ, સોલામાં 7 વર્ષની બાળકીનો હજુ કોઈ અતોપતો નથી

રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં નાના બાળકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હોવાને લઇ ગાંધીનગર અને અમદાવાદના લોકોમાં ભય ફેલાયો છે. ગાંધીનગરમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઈ હોવાના દાવા સાથે સેક્ટર-7 સ્ટેશનમાં એક અરજી થઈ છે. જ્યારે અમદાવાદમાં ગોતા હાઉસિંગ સાત વર્ષની બાળકીનું અપહરણની ઘટના બની છે. જેમાં ત્રણ દિવસ થવા છતાં પણ બાળકીનો […]

ટ્રાયલરૂમ વાપરતા પહેલા આટલી વાતોનું રાખો ધ્યાન, ક્યાંય હિડન કેમેરા તો નથીને? આ રીતે કરો ચેક, અમદાવાદ પોલીસની અપીલ

જો માનવજાત સંવેદનશીલ નથી. જો હોત તો દેશભરના ટ્રાયલ રૂમોની બહાર લાગેલા કેમેરા અત્યારસુધીમાં હટી ગયા હોત. 5 વર્ષ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ફેબ ઇન્ડિયા સ્ટોરમાં એક હિડન કેમેરા પકડ્યો હતો. પરંતુ તેના કરતા વધારે શરમમાં મૂકતી બાબત એ છે કે, હજુ પણ આપણે મહિલાઓનો વિનયભંગ કરાવતી આ મુશ્કેલીનો ઉકેલ લાવી શક્યા નથી. શોપિંગ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1349 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,16,345 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે વધુ 1349 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,16,345એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3247એ પહોંચ્યો […]

શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી છે તો કરો આ વસ્તુનુ સેવન, સંક્રમણથી લડવામાં કરે છે મદદ સાથે જ ફેફસામાં થનારો ચેપ અટકાવે છે

ભારત સહિત વિશ્વના દેશોમાં ખાદ્ય ચીજોમાં લસણનો ઉપયોગ થાય છે. તેનો મેળ ન ખાતો સ્વાદ અને તીવ્ર ગંધ ખોરાકને એક અલગ સ્વાદ અને સુગંધ આપે છે. લસણનો ઉપયોગ માત્ર ખોરાકમાં જ નહીં, દવામાં પણ થાય છે. તેમાં એન્ટીઓકિસડન્ટો શામેલ છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. શરદી […]

સામાન્ય શરદીમાં પણ એ ચિંતા થાય છે કે ક્યાંય કોરોના તો નથીને, આવી સ્થિતિમાં શું કરવું? કોરોના પોઝિટિવ છો તો હોસ્પિટલમાં જવું કે હોમ આઈસોલેશનમાં રહેવું? જાણો એક્સપર્ટના જવાબ

કોરોનાના વધતા કેસોની વચ્ચે લોકોના મનમાં ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણા સવાલ હોમ આઈસોલેશન સાથે જોડાયેલા છે કેમ કે, હવે જો કોઈને કોરોનાનું સંક્રમણ થાય છે તો જરૂરી નથી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. કોરોના સાથે સંબંધિત આવા જ સવાલોના જવાબ નવી દિલ્હીના મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડો.નરેશ ગુપ્તા પાસેથી જાણો… પોઝિટિવ […]

વિકાસની પોલ ખૂલી ગઈ: ગુજરાતમાં ખાડા અને ગટરમાં પડી જવાથી 122 લોકોના મોત, કોણ જવાબદાર?

ગુજરાત સહિત આખા દેશમાં વરસાદ પડ્યા પછી રસ્તાઓની બિસ્માર હાલત થતી હોય છે. જેના કારણે અનેક લોકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. એક સર્વે પ્રમાણે ભારતમાં ખુલ્લી ગટરમાં પડવાથી અને ખાડામાં અકસ્માતોમાં કુલ મૃત્યુના 30 ટકા માત્ર ગુજરાતમાંથી છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 479 લોકોના મૃત્યુ ખાડામાં પડવાથી થયા છે. જ્યારે વર્ષ 2019માં […]

ખેડૂતોના પ્રશ્નોને લઈને ધારાસભ્ય હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિધાનસભામાં ખેડૂતો માટે સમય નહીં આપવામાં આવે તો હું સત્ર નહીં ચાલવા દઉં’

આગામી વિધાનસભાના સત્ર (Vidhansabha Session)ને લઇને વિસાવદરના કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા (Congress MLA Harshad Ribadiya)એ વિધાનસભા (Gujarat Vidhansabha) અધ્યક્ષને ખાસ રજુઆત કરી છે. કૉંગ્રેસ ધારાસભ્યએ રાજ્યના ખેડૂતોના પાક વીમા, ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની વગેરે બાબતે ચર્ચા કરવા માટે વિશેષ બે કલાકનો સમય ફાળવવા માટે અધ્યક્ષને એક પત્ર લખીને રજુઆત કરી છે. સાથે સાથે એવી ચીમકી […]

એપાર્ટમેન્ટમાં રહેતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં 12 માળની બિલ્ડીંગના પાંચમાં અને છઠ્ઠા માળ વચ્ચે લીફ્ટમાં ફસાયો બાળક, પછી શું થયું જુઓ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ ઉતરાણ (Mota varacha Surat) એક એપાર્ટમેન્ટમાં (Utran surat) આજે એક બાળક રમતા રમતા અચાનક લિફ્ટમાં ફસાય ગયો હતો જોકે તેની જાણકારી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ફાયર વિભાગને આપતા ફાયર બ્રિગેડ બનાવ વાળી જગ્યા પર આવીને બાળકને રેસક્યૂ કરી (Rescue by fire brigade) બહાર કાઢ્યો હતો. જોકે બાળક એટલી હદે ગભરાયેલ હતો […]

યોગી આદિત્યનાથે આગ્રા મુઘલ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ કર્યું, કહ્યું- મુઘલ આપણા નાયક ના હોઈ શકે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારના આગ્રામાં બની રહેલા મુઘલ મ્યુઝિયમનું નામ બદલવાની જાહેરાત કરી છે. સીએમ યોગીએ સોમવારના કહ્યું કે આગ્રામાં નિર્માણ થઈ રહેલું મુઘલ મ્યૂઝિયમ છત્રપતિ શિવાજી મહારાજના નામે સ્થાપિત થશે. તાજમહેલના પૂર્વ ગેટ પર બની રહેલું આ સંગ્રહાલય લગભગ 150 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને […]

સુરતમાં બિલ્ડર પ્રકાશ ભાલાણીની અનોખી પહેલ: 42 ફ્લેટ વગર ભાડે રહેવા આપ્યા, કોરોનાને કારણે વતન જવા માંગતા પરિવારોને અટકાવી 90 ફ્લેટનું વેચાણ મુલતવી રાખ્યું

એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીથી તૂટેલી આર્થિક કમર નાના પરિવારના મોભીઓને આપઘાત કરવા તરફ દોરી જતી હતી. આવો જ એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો અને પરિવારના મોભીએ બિલ્ડરને પૂછ્યું કે, સાહેબ અમે વતન જવા માગીએ છીએ. અમારી પાસે ઘરવખરીનો સામાન રાખવા માટે […]