આ તે કેવો ન્યાય? રેલીઓ કાઢનાર નેતાઓને દંડ નહીં ને સુરતમાં એકની એક દીકરીના લગ્નના અવસરે પાલિકાએ 5000નો દંડ ફટકાર્યો

કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબજ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પાલિકાએ 5000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉલ્લેખનીય છે કે, એકતરફ કોરોના કાળ દરમિયાન ચૂંટણીના બ્યૂગલો ફૂંકવા માટે નેતાઓ ઠેર-ઠેર જાહેર સભાઓ અને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,01,949 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 326 કેસ સાથે 09 લોકોના મોત થતાની સાથે છેલ્લા […]

હવે બનાવો બાજરીની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખિચડી, નાના-મોટા સૌ આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળો એટલે હેલ્ધી ખોરાક ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલી હેલ્ધી વસ્તુઓ ખાશો એટલું જ તમારું શરીર નિરોગી રહેશે અને એવી જ એક હેલ્ધી વસ્તુ છે બાજરી. શિયાળામાં ખાસ બાજરીનું સેવન કરવું જોઈએ. બાજરીના રોટલા, બાજરીની રાબ, બાજરીના લાડુ અને બાજરીની ખીચડી. આ વાનગીઓ શિયાળામાં ખાવાથી શરીરને તાકાત મળે છે અને રોગો સામે પણ રક્ષણ […]

પરિવાર મુંઝવણમાં: ‘દીકરીના લગ્નની 300 કંકોત્રી વહેંચી દીધી, હવે લગ્નમાં 100ને જ મંજુરી, કોને ના પાડવા જઉ’

કોરોના સંક્રમણ ને લઇ ગુજરાત સહિત 4 રાજ્યોની સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ઝાટકણી કાઢી હતી. જે બાદ ગણતરીની કલાકોમાં જ ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે 200 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી તેને અડધી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ રાત્રી કર્ફ્યુને લઈને પહેલેથી જ રાજકોટ શહેર પોલીસ દ્વારા લગ્ન પ્રસંગ માટે મનાઈ ફરમાવી […]

મોરબીમાં ડોક્ટર દંપત્તિએ માનવતા મહેકાવી: ગરીબ દર્દીઓને ફ્રીમાં કરે છે સારવાર, ‘ગરીબોના આશિર્વાદથી વધુ કઈ નથી જોઈતું’

મોરબીમાં ડોકટર દંપતિનું માનવીય કાર્ય સામે આવ્યું છે. આ દંપતિએ ગરીબ પરિવારોના દર્દીઓને ફ્રીમાં સારવાર આપવાનો સંકલ્પ કર્યો છે. દિવાળી પર પણ ફ્રી સારવાર આપી ડોક્ટરે માનવતા મહેકાવી છે. મોરબીમાં આંખની ગરીબો માટે મફત સારવાર કરી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં તેમણે 60થી વધુ દર્દીઓની ફ્રીમાં સારવાર કરી હતા, જ્યારે ગરીબ પરિવારના 1100 લોકોને ઓપરેશનની ફ્રી […]

‘સસુરાલ સિમર કા’ના એક્ટરનું નિધન: અભિનેતા આશિષ રોયનું અવસાન, કિડની ફેલ્યોર અને આર્થિક તંગીનો સામનો કરતાં ઘરમાં અંતિમ શ્વાસ લીધા

‘સસુરાલ સિમર કા’ જેવી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળેલા અભિનેતા આશિષ રોયનું મુંબઈમાં નિધન થયું છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરની સવારે લગભગ 4 વાગ્યે આ 55 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. આશિષ છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારીનો સામનો કરી રહ્યા હતા અને તેમની પાસે સારવારના પણ પૈસા નહોતા. છેલ્લા એક વર્ષમાં તેઓ […]

દેશમાં કોરોનાનો ચોંકાવનારો કેસ: 10 વર્ષના બાળકમાં સંક્રમણ બાદ લોહી ગંઠાઇ ગયું અને આંતરડા ડેમેજ થયા, પિતાનું આંતરડું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

કોરોનાનું સંક્રમણ આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. પુણેના 10 વર્ષીય ઓમ ધુલેનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ ઓમનું નાનું આંતરડું સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયું હતું. આખરે પિતાના આંતરડાનો 200 સેમી ભાગ ઓમમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. કોઈ બાળકમાં જીવિત મનુષ્યનાં આંતરડાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ દુનિયાનો પ્રથમ કેસ છે. બાળકને […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન, પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1510 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,00,409 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 323 કેસ સાથે 12 લોકોના મોત થતાની સાથે છેલ્લા […]

શિયાળામાં રોજ રાત્રે પલાળીને સવારે ચાવીને આ વસ્તુ ખાઈ લો, કિડની, લિવરની સમસ્યામાં મળશે ફાયદા, પલાળેલું પાણી પીવાથી પણ અનેક રોગો રહેશે દૂર

શિયાળામાં સૂકા મેવાનું ખાસ સેવન કરવામાં આવે છે. જેમાં નાની સાઇઝની કિસમિસમાં ઘણાં બધાં ગુણ છુપાયેલા હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે છે કે કિસમિસ અનેક વસ્તુઓમાં ફાયદો કરે છે. તેમાં રહેલા પોષક તત્વો અનેક બીમારીઓને જડમૂળથી દૂર કરવામાં ફાયદાકારક માનવામાં […]