હવે બનાવો બાજરીની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખિચડી, નાના-મોટા સૌ આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની સરળ…
શિયાળો એટલે હેલ્ધી ખોરાક ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલી હેલ્ધી વસ્તુઓ ખાશો એટલું જ તમારું શરીર નિરોગી રહેશે અને એવી જ એક હેલ્ધી વસ્તુ છે બાજરી. શિયાળામાં ખાસ બાજરીનું સેવન કરવું જોઈએ. બાજરીના રોટલા, બાજરીની રાબ, બાજરીના લાડુ અને બાજરીની…
Read More...
Read More...
પરિવાર મુંઝવણમાં: ‘દીકરીના લગ્નની 300 કંકોત્રી વહેંચી દીધી, હવે લગ્નમાં 100ને જ મંજુરી, કોને…
કોરોના સંક્રમણ ને લઇ ગુજરાત સહિત 4 રાજ્યોની સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ઝાટકણી કાઢી હતી. જે બાદ ગણતરીની કલાકોમાં જ ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે 200 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી તેને અડધી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ રાત્રી…
Read More...
Read More...
મોરબીમાં ડોક્ટર દંપત્તિએ માનવતા મહેકાવી: ગરીબ દર્દીઓને ફ્રીમાં કરે છે સારવાર, ‘ગરીબોના…
મોરબીમાં ડોકટર દંપતિનું માનવીય કાર્ય સામે આવ્યું છે. આ દંપતિએ ગરીબ પરિવારોના દર્દીઓને ફ્રીમાં સારવાર આપવાનો સંકલ્પ કર્યો છે. દિવાળી પર પણ ફ્રી સારવાર આપી ડોક્ટરે માનવતા મહેકાવી છે. મોરબીમાં આંખની ગરીબો માટે મફત સારવાર કરી રહ્યા છે. દિવાળીના…
Read More...
Read More...
‘સસુરાલ સિમર કા’ના એક્ટરનું નિધન: અભિનેતા આશિષ રોયનું અવસાન, કિડની ફેલ્યોર અને આર્થિક…
'સસુરાલ સિમર કા' જેવી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળેલા અભિનેતા આશિષ રોયનું મુંબઈમાં નિધન થયું છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરની સવારે લગભગ 4 વાગ્યે આ 55 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. આશિષ છેલ્લાં કેટલાંક વર્ષોથી…
Read More...
Read More...
દેશમાં કોરોનાનો ચોંકાવનારો કેસ: 10 વર્ષના બાળકમાં સંક્રમણ બાદ લોહી ગંઠાઇ ગયું અને આંતરડા ડેમેજ થયા,…
કોરોનાનું સંક્રમણ આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. પુણેના 10 વર્ષીય ઓમ ધુલેનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ ઓમનું નાનું આંતરડું સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયું હતું. આખરે પિતાના આંતરડાનો 200 સેમી ભાગ ઓમમાં ટ્રાન્સપ્લાન્ટ…
Read More...
Read More...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન, પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને…
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાFરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1510 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં…
Read More...
Read More...
શિયાળામાં રોજ રાત્રે પલાળીને સવારે ચાવીને આ વસ્તુ ખાઈ લો, કિડની, લિવરની સમસ્યામાં મળશે ફાયદા,…
શિયાળામાં સૂકા મેવાનું ખાસ સેવન કરવામાં આવે છે. જેમાં નાની સાઇઝની કિસમિસમાં ઘણાં બધાં ગુણ છુપાયેલા હોય છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરની માત્રા પૂરતા પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક એક્સપર્ટ ડો. અબરાર મુલ્તાની જણાવે…
Read More...
Read More...
શિયાળામાં બનાવો તાજેતાજુ ગાજર-મરચાનું ચટપટુ અથાણુ, સ્વાદ ક્યારેય નહી ભૂલો, જાણો બનાવવાની સરળ રીત
શિયાળો શરૂ થતા માર્કેટમાં ગાજર અને લીલા મરચા આવવા લાગ્યા છે. આપણી ગુજરાતી ડિસ અથાણાં વગર અધુરી. થાળીનો સ્વાદ વધારવા અને ચટપટા સ્વાદના શોખીન લોકો માટે આજે અમે લાવ્યા છીએ ગાજર-મરચાનું ચટાકેદાર અથાણું.
ગાજર-મરચાનું અથાણું બનાવવા જોશે…
Read More...
Read More...
દર્દનાક ઘટના આવી સામે: નબળી આંખોએ આપ્યો દગો, વૃદ્ધાએ ચા પત્તીની જગ્યાએ નાંખી કીટનાશક દવા, ઝેરી ચા…
મધ્ય પ્રદેશના (Madhya Pradesh) અશોકનગરમાં વૃદ્ધ દંપતીનું (Old age couple) સવારે ચાના (tea) કારણે મોત થયું હતું. વૃદ્ધાની નબળી આંખોના કારણે ચા પત્તી ઓળખી ન શકી. ચા પત્તી ઓછી પડવાના કારણે વૃદ્ધા બીજા રૂમમાંથી ચા પત્તીની જગ્યાએ કીટનાશક ઉઠાવી…
Read More...
Read More...
