રાજકોટમાં આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં રાત્રે આગ લાગતા કોરોનાના…

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1560 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં ફરીથી કોરોના (Covid 19) નો હાહાકાર જોવા મળી રહ્યો છે. અને રાજ્યમાં કોરોનાનાં કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી…
Read More...

જો તમને કાનમાં ઓછું સંભળાતું હોય તો કરી લો આ 5 દેશી ઉપચાર, બહેરાશને દૂર કરવા માટે અસરકારક છે આ ઘરેલૂ…

કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું.…
Read More...

શિયાળામાં બાજરાના રોટલા ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો આ ગરમાગરમ વાનગી, મળશે અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમે બાજરી ખાવાની શરૂઆત કરી હશે પણ શું તમે તેના રોટલા સિવાય કોઈ નવી ચીજ ટ્રાય કરી છે. આજે અમે તમારા માટે બાજરી મેથીના ઢેબરાંની રેસિપી લાવ્યા છીએ. આ બંને ચીજો શિયાળામાં શરીરને માટે લાભદાયી રહે છે. તો જાણો…
Read More...

ગાંધીનગરમાં મોડી રાત્રે થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો, એક યુવકનું મોત, એક યુવકને ગંભીર…

રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.…
Read More...

ભાવનગરના સિહોરની હચમચાવી નાખતી ઘટના: પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

ભાવનગર જિલ્લામાં દેવદિવાળીએ જ કરૂણ ઘટના સામે આવી છે. જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે એક પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની ઇન્સાઇડ સ્ટોરી જાણીને આંચકો લાગે તેવી હકિકતો સામે આવી રહી છે. જોકે, આ…
Read More...

‘તારા બાપનો રોડ છે ?’ રાજકોટમાં લારીધારકનો PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી…

રાજકોટમાં કાલે નાનામવા રોડ પર શાસ્ત્રીનગર પાસે ફ્રુટની રેકડી હટાવવા ગયેલા એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર પર એક રેકડીધારકે છરી વડે હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયા હતા તેનો હાથ પણ ભાંગી ગયો હતો. દબાણ હટાવ શાખાની પૂરી ટીમ એક શખસથી ડરતી હોય તેમ આ…
Read More...

જમીનનો હક્ક પાછો મેળવવા 65 વર્ષના વૃદ્ધ ખેડૂતે સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કાઢી મુખ્યમંત્રી…

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અરસીભાઈ રામ પોતાની જમીનના હક્ક મેળવવા માટે છેલ્લા 18 વર્ષથી લડત લડી રહ્યા છે. આ અંગે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમનાથથી દિલ્હી સુધી…
Read More...

આ તે કેવો ન્યાય? રેલીઓ કાઢનાર નેતાઓને દંડ નહીં ને સુરતમાં એકની એક દીકરીના લગ્નના અવસરે પાલિકાએ…

કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબજ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પાલિકાએ 5000…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં…
Read More...