અમદાવાદમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ રૂ. 4.20 લાખ ભૂલી ગયા, સિક્યોરિટી ગાર્ડે શોધીને પરત…
કોવિડની મહામારીમાં સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલના એક સિક્યોરિટી ગાર્ડે સારવાર માટે દાખલ થયેલા દર્દીના ખોવાઈ ગયેલા રૂ. 4.20 લાખ પાછા આપી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં થોડા સમય…
Read More...
Read More...
ચાહકોનો મસીહા બન્યો સોનુ સૂદ: પૈસાના અભાવે 12 વર્ષ સુધી ન્યૂરો સર્જરી ના કરાવી શકનાર ચાહકની તકલીફ…
સોનુ સૂદ ચાહકોને મદદ કરવામાં અગ્રેસર છે. કોરોનાકાળમાં સોનુ સૂદ પોતાના કામથી ચાહકોની નજરમાં મસીહા બની ગયો છે. સોનુ સૂદ પોતાના કામથી લોકોના દિલ જીતી રહ્યો છે. ક્યારેક તે ઘર બનાવી આપે છે તો ક્યારેક અભ્યાસનો ખર્ચ આપે છે તો વળી ક્યારેક તે સારવાર…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1598 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ…
Read More...
Read More...
રાતે પલાળેલાં ચણાનું પાણી સવારે પીવાથી આવા રોગો થશે દૂર અને મળશે 10 ફાયદા, જાણો અને શેર કરો
કાબુલી ચણા હોય કે દેશી ચણા આપણાં સ્વાસ્થ્ય માટે બંને ખૂબ જ ગુણકારી છે. જેમાં છોલે તો ઘરમાં ઘરમાં બનતાં જ હોય છે. લોકો ચણાને જે પાણીમાં પલાળે છે તેને સવારે ફેંકી દેતાં હોય છે. તો હવેથી તમે આ પાણી નહીં ફેંકો, કેમ કે અમે તમને આ પાણી સવારે…
Read More...
Read More...
સુરત: ‘અહી ધંધો કરવો હોય તો રોજના 500 રૂપિયા આપવા પડશે,’ લાલા ભરવાડ ગેંગ સામે ખંડણીની…
સુરત કડોદરા રોડ સરદાર માર્કેટની બહાર ધંધો કરવા બેસતા શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ પાસેથી ખંડણી પેટે રોજના રૂપિયા 500ની ઉઘરાણી કરતા ભરવાડ ગેંગ સામે આખરે કોથમીરના વેપારીએ હિંમત કરી ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.…
Read More...
Read More...
સુરેન્દ્રનગરમાં વીજ કંપનીનાં ‘પાવર’ સામે ખેડૂતો લાલઘૂમ, ખેડૂતોની સંમતી વગર વાવેતર કરેલા…
સુરેન્દ્રનગર (Surendrangar District)માં વીજળી કંપનીના 'પાવર' સામે ખેડૂતો લાલઘૂમ થઈ ગયા છે અને વિરોધ નોંધાવ્યો છે. વીજ કંપનીએ ખેડૂતોએ શિયાળું વાવેતર કર્યું છે તેવા ખેતરોમાં વીજ પોલ નાખી દેતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે…
Read More...
Read More...
સુરતમાં રૂવાંટા ઉભા કરે તેવી ઘટના આવી સામે: સવા વર્ષની દીકરીને મારી માતાએ દવા પી મોત વ્હાલું કર્યું,…
કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણી ભલ ભલા લોકોના રુંવાટા ઉભા થઇ જાય. પરિવારમાં ચાલતા પારિવારિક ઝગડાને લઇને એક માતાએ આવેશમાં આવીને પોતાની સવા વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ઝેરી દવા ગટગટાવી ગયા હતા. જોકે બાળકીના મોત…
Read More...
Read More...
દીકરી સમાન પુત્રવધુ પાસે સસરાએ કરી અશ્લીલ માંગ, પતિએ તો હદ જ વટાવી, અંતે પરિણીતાએ સ્યૂસાઇડ નોટ લખી…
અમદાવાદમાં અનેક વખત સાસરિયા દ્વારા પરિણિતાને હેરાન -પરેશાન કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમા અમદાવાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરણિતાએ સાસરિયાથી કંટાળીને ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનું નિર્ણય કર્યો હતો.…
Read More...
Read More...
4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય? અમે અમારા ઘરનો મોભ ગુમાવ્યો, મૃતકની…
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં રાત્રે આગ લાગતાં પાંચ દર્દી ભડથું થઈ ગયા છે, જ્યારે એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે, જેમાં સંજયભાઈ રાઠોડનાં બહેન…
Read More...
Read More...
LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયર ઉલ્લંઘન કરતાં ભારે ગોળીબારમાં સેનાના ત્રણ જવાન શહીદ
પાકિસ્તાન લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે તેણે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં ભારતીય આર્મીના બે જવાનો શહીદ થયા છે.
રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સેનાએ…
Read More...
Read More...
