4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય? અમે અમારા ઘરનો મોભ ગુમાવ્યો, મૃતકની બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં રાત્રે આગ લાગતાં પાંચ દર્દી ભડથું થઈ ગયા છે, જ્યારે એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે, જેમાં સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને જણાવ્યું હતું કે 4 લાખની સહાય શું 400 કરોડ […]

LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયર ઉલ્લંઘન કરતાં ભારે ગોળીબારમાં સેનાના ત્રણ જવાન શહીદ

પાકિસ્તાન લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે તેણે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં ભારતીય આર્મીના બે જવાનો શહીદ થયા છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સેનાએ રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ગોળીબાર કર્યો. તેમાં સેનાના બે જવાન નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઈફલમેન સુખબીર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા […]

4 લાખનું ઓપરેશન સયાજી હોસ્પિટલમાં નિ:શુલ્ક કરાયું : યુવકના દાંતમાં થયેલો પસ હૃદય અને ફેફસાંમાં ભરાયો હતો, ખાનગી તબીબે સ્વૈચ્છિક સેવા આપી

નંદેસરીના 22 વર્ષીય સેમ્યુઅલ પ્રભાતને ગળામાં સોજો થતાં SSG ઇએનટી વિભાગમાં આવ્યો હતો. તેના હૃદય અને ફેફસાની આસપાસના મીડિયા સ્ટીનલ માં પસ ભરાઇ જતાં બુધવારે ઓપરેશન કરાયું. ખાનગી હોસ્પિટલમાં તેનો ખર્ચ 4 લાખ થાય. ઓપરેશનની વાત કાર્ડિયોથોરાસિક સર્જન ડો. વિપુલ વાઘેલાના શબ્દોમાં… પહેલી 30 મિનિટ : ગળાના નીચેનાથી અસ્થિ પિંજર સુધીનો ભાગ ખોલવો પડે દર્દીને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1607 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,05,116 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. […]

શિયાળામાં રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણી પી લેશો તો શરીરને મળશે આવા જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો

આયુર્વેદમાં નવશેકું પાણી પીવાના ઘણાં ફાયદાઓ જણાવ્યા છે. દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું અતિ આવશ્યક છે, પણ જો આપણે રોજ સવારે 1 ગ્લાસ નવશેકું પાણી પી લઈએ તો તેનાથી પેટ તો ઓછું થાય જ છે સાથે જ અન્ય કેટલાક સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે. નવશેકું પાણી બોડીમાં જઈને ગરમી પેદા કરે છે. તેનાથી બોડીમાં […]

કડવી મેથીના મીઠા ફાયદા: શિયાળાની સિઝનમાં લીલી મેથી કરશે બધી જ બીમારો દૂર

શિયાળાની સિઝનમાં (winter season) લીલી મેથી (Fenugreek) ખાવી જોઇએ તેવું હમેશાં મોટેરા કહેતા હોય છે. તેમાં પણ આ સિઝનમાં તો મેથી પાક અને મેથીનાં લાડુ ખાવામાં આવે છે. ત્યારે અમે તમને જણાવીએ મેથીનાં ફાયદા. ધીરેધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીની સાથે સાથે શરીર હેલ્ધી રહે તે માટે પૌષ્ટિક ખોરાક પણ લેવાનો શરૂ કરી […]

રાજકોટ અગ્નિકાંડમાં એક કર્મચારીએ સાત દર્દીને બચાવ્યા, વારાફરતી ખભે ઊંચકી અગાશી પર લઈ ગયો

રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડમાં માનવતા મહોરી ઉઠી હતી. અજય વાઘેલા નામના કર્મચારીએ 7 દર્દીઓના જીવ બચાવ્યા હતા .રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આગ લાગી હતી એ દરમિયાન એક કર્મચારી […]

સુરતમાં માથાભારે લાલજી દેસાઈએ 13 લાખની સામે ફાર્મ હાઉસ અને બે લક્ઝરીયસ કાર પડાવી લીધી

સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રિયલ ઍસ્ટેટ બ્રોકરે વ્યાજે લીધેલા રૂપિયા ૧૩ લાખ પાંચ ટકા વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં માથાભારે ફાયનાન્સરે સિક્યુરીટી પેટે મુકેલ ફોરચ્યુનર, બ્રેજા ગાડી અને વાલીયા ખાતે આવેલ ૩૨ લાખની કિંમતનો ફાર્મ હાઉસ પચાવી પાડ્યો છે, તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ઍસ્ટેટ […]

અમદાવાદથી 400 જાનૈયા સાથે જાન વલસાડ પહોંચી, સ્વાગત કરવા પહોંચી કોવિડ ફ્લાઇંગ સ્ક્વૉડ!

રાજ્યમાં હાલ કોરોના (Coronavirus Cases Gujarat)ની બીજા લહેર ચાલી રહી છે ત્યારે સરકારે લગ્ન (Marriage Function) અને મૃત્યુ પ્રસંગે હાજર રહેનાર લોકોની સંખ્યા ઘટાડી દીધી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હાલ પોલીસ લગ્ન પ્રસંગમાં 100 લોકોને મંજૂરી આપે છે. આ દરમિયાન વલસાડના પારડી (Pardi Taluka)ના એક ગામ […]

PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં જમીન સંપાદનના વળતરમાં પણ કટકીનું કૌભાંડ, લાંચ લેતા નિવૃત બે મામલતદાર સહિત 3ની ધરપકડ

કેન્દ્ર અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જેમાં લાંચની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં એક ખેડૂતને વળતર પેટે રૂ.17 લાખ ચુકવવાનો હુકમ થયો હતે. જે વળતરના નામાં ખેડૂતના ખાતામાં જમા થયા નહતાં. ખેડૂતે જમીન સંપાદનના પીન્કેશ પરમારનો સંપર્ક કરતા તેમણે વળતર માટે મુકેશ સોની, ભીખા […]