4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય? અમે અમારા ઘરનો મોભ ગુમાવ્યો, મૃતકની બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં રાત્રે આગ લાગતાં પાંચ દર્દી ભડથું થઈ ગયા છે, જ્યારે એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે, જેમાં સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને જણાવ્યું હતું કે 4 લાખની સહાય શું 400 કરોડ […]