સૂત્રાપાડામાં 8 વર્ષીય પુત્ર પર દીપડાએ હિંસક હુમલો કરતાં માતાએ દીપડા સાથે બાથ ભીડી, ધૂળ-માટીનાં ઢેફાં ફેંકીને ભગાડ્યો

ગીર-સોમનાથના સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે વાડી વિસ્‍તારમાં પોતાના ખેતરે ગઇકાલે મોડી સાંજે 8 વર્ષીય પુત્ર તેના પિતાને ચા આપવા ગયો ત્‍યારે એક દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્‍ત બાળકને નજીકની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જયાં તેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. પુત્રને બચાવવા માતાએ દોટ મૂકી સૂત્રાપાડાના બરુલા ગામે વાડી […]

કૃષિ કાયદાનો વિરોધ: વૉટર કેનન, ટીયરગેસ, લાઠીચાર્જ પણ ખેડૂતોને રોકી ના શક્યા, રેશન-પાણી સાથે પહોંચેલા ખેડૂતો બે મહિના સુધી લડી લેવાના મૂડમાં

કેન્દ્રના કૃષિ બિલ વિરુદ્ધ લાંબા સમયથી પંજાબ, હરિયાણામાં દેખાવ કરી રહેલા ખેડૂતો હવે અનાજ-પાણી સાથે દિલ્હી પહોંચી ગયા છે. પંજાબથી દિલ્હી કૂચના માર્ગે તેમણે ગત બે દિવસમાં હરિયાણા પોલીસના પડકારનો સામનો કરવો પડ્યો. દિલ્હી પોલીસે પણ તેમને સરહદે રોકવા વ્યવસ્થા કરી. છેવટે પોલીસે નમવું પડ્યું. શુક્રવારે દિલ્હી પોલીસે તેમને રાજ્યમાં પ્રવેશની મંજૂરી આપી. ખેડૂતોને બુરાડી […]

અમદાવાદમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ રૂ. 4.20 લાખ ભૂલી ગયા, સિક્યોરિટી ગાર્ડે શોધીને પરત આપી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

કોવિડની મહામારીમાં સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલના એક સિક્યોરિટી ગાર્ડે સારવાર માટે દાખલ થયેલા દર્દીના ખોવાઈ ગયેલા રૂ. 4.20 લાખ પાછા આપી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં થોડા સમય પહેલાં વર્ગ-4ના કર્મચારીઓ દ્વારા આઇસીયુમાં દાખલ કરાયેલા દર્દી તેમજ મૃતદેહ પરથી દાગીના કાઢી લેવાયાની ફરિયાદ સાંભળવા મળી હતી, પરંતુ બે-ત્રણ […]

ચાહકોનો મસીહા બન્યો સોનુ સૂદ: પૈસાના અભાવે 12 વર્ષ સુધી ન્યૂરો સર્જરી ના કરાવી શકનાર ચાહકની તકલીફ સોનુ સૂદે 11 કલાકમાં દૂર કરી દીધી

સોનુ સૂદ ચાહકોને મદદ કરવામાં અગ્રેસર છે. કોરોનાકાળમાં સોનુ સૂદ પોતાના કામથી ચાહકોની નજરમાં મસીહા બની ગયો છે. સોનુ સૂદ પોતાના કામથી લોકોના દિલ જીતી રહ્યો છે. ક્યારેક તે ઘર બનાવી આપે છે તો ક્યારેક અભ્યાસનો ખર્ચ આપે છે તો વળી ક્યારેક તે સારવાર કરાવી આપે છે. સોનુએ હાલમાં જ પોતાના એક ચાહકની મદદ કરી […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1598 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,06,714 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો અહિં રોજબરોજ પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. આજે એક જ […]

રાતે પલાળેલાં ચણાનું પાણી સવારે પીવાથી આવા રોગો થશે દૂર અને મળશે 10 ફાયદા, જાણો અને શેર કરો

કાબુલી ચણા હોય કે દેશી ચણા આપણાં સ્વાસ્થ્ય માટે બંને ખૂબ જ ગુણકારી છે. જેમાં છોલે તો ઘરમાં ઘરમાં બનતાં જ હોય છે. લોકો ચણાને જે પાણીમાં પલાળે છે તેને સવારે ફેંકી દેતાં હોય છે. તો હવેથી તમે આ પાણી નહીં ફેંકો, કેમ કે અમે તમને આ પાણી સવારે ગાળીને પી લેવાથી જબરદસ્ત ફાયદાઓ મળે […]

સુરત: ‘અહી ધંધો કરવો હોય તો રોજના 500 રૂપિયા આપવા પડશે,’ લાલા ભરવાડ ગેંગ સામે ખંડણીની ફરિયાદ, કોની મીઠી નજર પર ચાલી રહ્યો હતો આ કારોબાર?

સુરત કડોદરા રોડ સરદાર માર્કેટની બહાર ધંધો કરવા બેસતા શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ પાસેથી ખંડણી પેટે રોજના રૂપિયા 500ની ઉઘરાણી કરતા ભરવાડ ગેંગ સામે આખરે કોથમીરના વેપારીએ હિંમત કરી ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયા બાદ માંડ માંડ વેપારીઓએ ફરીથી ધંધો શરુ કયો છે ત્યારે […]

સુરેન્દ્રનગરમાં વીજ કંપનીનાં ‘પાવર’ સામે ખેડૂતો લાલઘૂમ, ખેડૂતોની સંમતી વગર વાવેતર કરેલા ખેતરોમાં પોલ નાખી દીધા

સુરેન્દ્રનગર (Surendrangar District)માં વીજળી કંપનીના ‘પાવર’ સામે ખેડૂતો લાલઘૂમ થઈ ગયા છે અને વિરોધ નોંધાવ્યો છે. વીજ કંપનીએ ખેડૂતોએ શિયાળું વાવેતર કર્યું છે તેવા ખેતરોમાં વીજ પોલ નાખી દેતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે વીજ કંપનીએ પોલીસને સાથે રાખીને કામગીરી ચાલુ રાખી હતી. ખેડૂતોનું કહેવું છે કે આ માટે તેમને જાણ કરવામાં આવી […]

સુરતમાં રૂવાંટા ઉભા કરે તેવી ઘટના આવી સામે: સવા વર્ષની દીકરીને મારી માતાએ દવા પી મોત વ્હાલું કર્યું, પરિવારમાં ગમગીની છવાઈ

કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણી ભલ ભલા લોકોના રુંવાટા ઉભા થઇ જાય. પરિવારમાં ચાલતા પારિવારિક ઝગડાને લઇને એક માતાએ આવેશમાં આવીને પોતાની સવા વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ઝેરી દવા ગટગટાવી ગયા હતા. જોકે બાળકીના મોત બાદ માતાનું પણ મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. સુરતના કતારગામ વિસ્તારમાં […]

દીકરી સમાન પુત્રવધુ પાસે સસરાએ કરી અશ્લીલ માંગ, પતિએ તો હદ જ વટાવી, અંતે પરિણીતાએ સ્યૂસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદમાં અનેક વખત સાસરિયા દ્વારા પરિણિતાને હેરાન -પરેશાન કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમા અમદાવાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરણિતાએ સાસરિયાથી કંટાળીને ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનું નિર્ણય કર્યો હતો. તેમજ સસરા અને દિયર પર બિભત્સ માગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે તો પતિ પર ગોરખ ધંધા […]