જાણો કોરોના પોઝિટિવ દર્દી કેટલા દિવસ પછી બીજા વ્યક્તિમાં વાયરસનો ફેલાવો કરી શકતો નથી
કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જાહેર કરી દીધું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને આવવાથી કોઈ રોકી શકે તેમ નથી. તેવામાં લોકોની ચિંતા પહેલા કરતા વધી ગઈ છે. વાયરસને રોકવા માટે ભલે વેક્સીન પ્રોગ્રામ ચાલી રહ્યો હોય પરંતુ મ્યૂટેશન પછી કોવિડના નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે જે ઘણા ઘાતક હોવાનું જણાવાઈ રહ્યું છે. લેટેસ્ટ […]