જાણો કોરોના પોઝિટિવ દર્દી કેટલા દિવસ પછી બીજા વ્યક્તિમાં વાયરસનો ફેલાવો કરી શકતો નથી

કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જાહેર કરી દીધું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને આવવાથી કોઈ રોકી શકે તેમ નથી. તેવામાં લોકોની ચિંતા પહેલા કરતા વધી ગઈ છે. વાયરસને રોકવા માટે ભલે વેક્સીન પ્રોગ્રામ ચાલી રહ્યો હોય પરંતુ મ્યૂટેશન પછી કોવિડના નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે જે ઘણા ઘાતક હોવાનું જણાવાઈ રહ્યું છે. લેટેસ્ટ […]

હોમ આઈસોલેશનમાં કોરોના દર્દીઓની આ રીતે કરો સારવાર, ઓક્સિજન લેવલ પણ રહેશે મેન્ટેન, જાણો અને શેર કરો

કોરોના વાયરસ(Coronavirus)ની બીજી લહેરે દેશભરમાં તાંડવ મચાવ્યો છે. છેલ્લા 10 દિવસથી દરરોજ નવા ચેપના 3 લાખથી વધુ કેસ નોંધાય છે, અને સેંકડો લોકો પણ મરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે ચેપથી પોતાને બચાવવા માટેનો એકમાત્ર ઉપાય છે કાળજી લેવી. પરંતુ આ માટે તમારે કોરોનાના સંભવિત લક્ષણો, સારવારની પદ્ધતિ, હોમ આઈસોલેશનમાં દેખરેખ માટે જરૂરી સાધનો, વગેરે […]

શું તમારા ફેફસા કોરોના સામે લડવા માટે સક્ષમ છે? ઘરે બેઠા કરી શકો છો ફેફસાનો ટેસ્ટ, એક્સપર્ટ પાસેથી જાણો સરળ રીતે

કોરોના વાયરસની બીજી લહેર હંફાવી રહી છે, આ વખતે શ્વાસ ચઢવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ફેફસાની કાર્યક્ષમતા અને ઓક્સિજનની જરુરિયાત વગેરેને લઈને લોકો મુઝવણમાં મૂકાઈ રહ્યા છે. આવામાં એક્સપર્ટ ડૉક્ટર દ્વારા અહીં કેટલીક ખાસ સલાહ આપવામાં આવી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

સોનુ સૂદે જણાવ્યું કેવી રીતે કરે છે બધાની મદદ, રોજના 50 હજાર ફોન કૉલ, સતત 22 કલાક સુધી કામ, જો તમામ રિક્વેસ્ટ પૂરી કરવા જાઉં તો 11 વર્ષ જેટલો સમય થાય

કોરોનાની બીજી લહેરમાં પણ બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત દેશની જનતાની મદદમાં વ્યસ્ત છે. હાલમાં જ સોનુ સૂદે કહ્યું હતું કે તે તથા તેની ટીમ સતત વ્યસ્ત રહે છે. સોનુએ કહ્યું હતું કે તે 22 કલાક સુધી કામ કરે છે. તેને રોજની 40થી 50 હજાર મદદ માટે રિક્વેસ્ટ આવે છે. તે બસ જેમ બને તેમ […]

કોરોનાથી સાજા થયા બાદ ડાયાબીટીસના દર્દીઓ ઉપર મ્યુકરમાઈકોસિસનું જોખમ, રોગના લક્ષણો શું છે? અને શુ સાવચેતી રાખવી જોઈએ? જાણો

રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. સાથે હવે કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે મગજ સુધી પણ આ રોગના લક્ષણો જોવા મળે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ENT અને ડેન્ટલ વિભાગમાં છેલ્લા […]

ગુજરાતની દીકરીએ અમેરિકાથી મદદનો ધોધ વરસાવ્યો, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા

કોરોના મહામારીએ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટતા લોકો દવાથી લઇ ઓક્સિજન માટે પણ વલખા મારી રહ્યા છે, આવામાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા છે જેઓ નિ:સ્વાર્થ લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાના એક નાનકડા ગામની દીકરીએ અમેરિકાથી પોતાના દેશ […]

રાજકોટના પન્નાલાલ ફ્રુટવાળાના પરિવાર પર આભ ફાટ્યું: 20 દિવસમાં 3 ભાઇને કોરોના ભરખી ગયો, વયોવૃદ્ધ માતા-પિતાએ દિકરાઓની અર્થી ઉઠતા જોઇ

‘કુદરત તારે શું જોઇએ છે? હેરાન શા માટે કરશ? જે જોઇ તે સામે આવીને માગ છૂપાયને વ્રજ ઘા ન કર’. આ શબ્દ છે અશ્રુભીની આંખે ઈશ્વર સામે ભાંગી પડેલા એક પિતાના, એક પત્નીના અને એક પુત્ર-પુત્રીના છે. એક ઘરમાંથી જ્યારે જ્યારે ત્રણ-ત્રણ આધારસ્તંભની અર્થી ઉઠે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે તો જેના પર વિતે તેજ […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12064 કેસો નોંધાયા, 119 લોકોના કોરોનાથી મોત, 13,085 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 481 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12064 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 119 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ વિતેલા […]

પાલનપુરના ડોક્ટરે દેખાડી દરિયાદિલી: રિક્ષાચાલકની કોરોના સારવારનું 40 હજાર રૂપિયાનું બિલ માફ કરી માનવતા મહેકાવી

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની અત્યંત મોંઘી સારવારની ફરિયાદો વચ્ચે પાલનપુરના તબીબે રિક્ષા ચાલકનું 40 હજાર જેટલું બિલ માફ કરી માનવતા મહેકાવી છે. શહેરની ખાનગી સોસાયટીમાં રાત્રે વોચમેનની નોકરી કરતા અને આખો દિવસ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવનારને કોરોનાનું સંક્રમણ લાગી ગયું હતું. અને દર્દીની હાલત ક્રિટિકલ હતી તેવામાં તબીબે ન માત્ર જીવ બચાવ્યો પરંતુ સ્ટાફે પરિવારના […]

કોરોનાની આડઅસરે મ્યુકરમાઈકોસિસનું ઇન્ફેક્શન: સુરતમાં 20 દિવસમાં મ્યુકરમાઇકોસિસના 100 કેસ, વડોદરામાં 50 દિવસમાં 100 કેસ

કોરોનાના દર્દીઓને બચાવવા અપાતા સ્ટિરોઇડથી શરીરના ન્યૂટ્રોફિલ ડિસફંક્શન થવાને લીધે મ્યૂકર માઇકોસિસના કેસ વધ્યા છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 100 જેટલા દર્દીમાંથી 20 દર્દીએ આંખો ગુમાવી છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટરોનું કહેવું છે.વડોદરાના વિવિધ ઇ એન્ડ ટી અને સંક્રમણના તજજ્ઞોના જણાવ્યા મુજબ છેલ્લા 50 દિવસમાં જ મ્યુકોરમાઇકોસિસના 100થી વધુ કેસો આવ્યા છે. […]