મધર્સ ડેના દિવસે જ કોરોનાએ બે ફૂલ જેવા બાળકોની માતા છીનવી, સાત વર્ષના પુત્રએ અગ્નિદાહ આપ્યો ત્યારે સ્મશાનમાં રહેલા સૌ કોઈનું હૈયું ભરાઈ આવ્યું

May મહિનાના બીજા રવિવારે મધર્સ ડે (Mothers day) ઉજવાય છે ત્યારે વિશ્વ આખાયે મધર્સ ડેની ઉજવણી કહી હતી. બીજી તરફ હાલમાં કોરોના મહામારીમાં (corona pandemic) અનેક લોકો સંકર્મિત થયા છે. અને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ કુદરતની કરુણાંતિક જુઓ કે મધર્સ ડેના દિવસે જ પોતાના 3 માસની બાળકી અને 7 વર્ષના પુત્રના માથેથી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11084 કેસો નોંધાયા, 121 લોકોના કોરોનાથી મોત, 14,770 દર્દીઓ સ્વસ્થ થયાં

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહ્યો હોય તેમ સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 808 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 11084 કેસ નોંધાયા છે. બીજી તરફ […]

ગરમ પાણી છે અનેક રોગોની બેસ્ટ દવા, આ રીતે પીશો તો 10 તકલીફો તરત જ થઈ જશે દૂર, જાણો અને શેર કરો

ડોક્ટર્સથી લઇને ડાયટિશિયન સુધી બધાં દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. ત્યારે આયુર્વેદ મુજબ ગરમ પાણીમાં એવા અનેક ગુણો રહેલાં છે. તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા. જાણો ગરમ પાણી પીવાના ફાયદા શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા 7થી 8 ગ્લાસ પાણી પીવું અત્યંત જરૂરી છે. પરંતુ ઠંડા પાણીની સાથે […]

રાજકોટ શહેરના વેપારીઓએ કહ્યું- આવું અધકચરું લોકડાઉન અમને મંજૂર નથી, સામે મૂકી એવી વાત કે તમે કહેશો સાચી વાત

ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. હાલ રાજ્યમાં 36 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અને કેટલાક પ્રતિબંધ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા છે. આ 36 શહેરોમાં સુરત, અમદાવાદ, વડોદરા, અને રાજકોટ આ ચાર મહાનગરોનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ આ ચાર મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી […]

લ્યો હવે તો ઓક્સિજન બોટલની કાળા બજારી થવા લાગી, અમદાવાદમાં રૂ.15થી 30 હજારમાં વેચતા ત્રણ ઝડપાયા

કોરોના વાયરસમાં (coronavirus) સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી (black market) સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત (oxygen crisis) સર્જાતા પ્રાણવાયુની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે (crime branch) આવા જ 3 આરોપીની ધરપકડ કરી છે. જે ઉંચી કિંમતે ઓક્સિજન સિલિન્ડરનું વેચાણ કરતા હતા. […]

દુનિયાભરમાંથી ભારતને મળી રહી છે મદદ: જાણો ક્યાં દેશથી શું આવ્યું? અત્યાર સુધીમાં 3 લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન અને 113 ઓક્સિજન પ્લાન્ટ આવ્યા

કોરોનાના વધતા કેસ વચ્ચે દુનિયાભરમાંથી ભારતને મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને રેમડેસિવિર ઈન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ અલગ-અલગ દેશમાંથી મળી છે. સરકારે તે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની મદદને સીધી જ જરૂરિયાતમંદ રાજ્યોને મોકલવામાં આવી રહી છે કે જેથી તેઓ […]

રાજકોટમાં 3 દર્દીઓ મિથિલીન બ્લુની આખી બોટલ પી જતાં હાલત ગંભીર બની, ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલું છે

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં મોતનો આંકડો મોટો કરી રહી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ એનો શિકાર થઈ રહ્યા છે. ઘણી વખત કોઈ વસ્તુનો વધારો પડતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. જેની સજા જે તે વ્યક્તિએ ભોગવવી પડે છે. આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ખેડૂતની ઓડિયો ક્લિપ વાઈરલ: કચ્છના એક ખેડૂતે કેંદ્રીય મંત્રી રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે ફોન પર સવાલ કરી મૂંઝવી નાખ્યા, મંત્રી ફક્ત ‘હા બોલો, હા બોલો’ કરતા રહ્યા

ભાજપના નેતાઓની ના ના બાદ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે ત્યારે હવે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. આવા જ એક નારાજ ખેડૂતોની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખેડૂત કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલાને ફોન કરી ખાતરના ભાવ વધારા અંગે સવાલ કરી રહ્યો છે અને મંત્રીએ થોડા જ […]

વડોદરાની હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત, મૃત્યુ પહેલા વીડિયોમાં હાંફતા-હાંફતા કહ્યુંઃ ‘ત્રણ દિવસથી જાતે પાણી ભરૂ છું’..

વડોદરા શહેર સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. યુદ્ધનાં ધોરણે કોવિડ કેર સેન્ટર ઉભા કરી અને તેમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે શહેરની આજવા ચોકડી પાસેની પાયોનિયર હૉસ્પિટલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને પડી રહેલી તકલીફોનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અહીં સારવાર લઇ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11892 કેસો નોંધાયા, 119 લોકોના કોરોનાથી મોત, 14,737 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 172 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 11892 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 119 દર્દીના મોત નીપજ્યા છે. ત્યાં જ […]