રાજકોટના કાગદડીમાં મહંતના આપઘાતનું ખુલ્યું રહસ્ય: સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી ભત્રીજો-જમાઈ પૈસા પડાવતા, પરિવારે હાર્ટ-અટેકમાં ખપાવી અંતિમવિધિ કરી

રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું નવ દિવસ પૂર્વે થયેલું મૃત્યુ કુદરતી નહોતું પરંતુ મહંતે તેના કૌટુંબિક ભત્રીજા અને જમાઇ સહિત ત્રણ શખ્સના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ધડાકો પોલીસ તપાસમાં થયો હતો. ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલા મહંત પાસે બે યુવતીને છ વખત મોકલી તેનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું અને તેના આધારે મહંતને […]

જામનગરમાં પતિ-પત્ની વચ્ચે મારા મારીનો વીચલીત કરતો વિડીયો વાયરલ, પત્નીની ફરિયાદ બાદ પતિની અટકાયત

જામનગર શહેર (Jamnagar)માં રહેતા પતિ પત્ની વચ્ચે ચાલતા ગજગ્રાહમાં પતિએ પત્ની (Husband Wife Fight)ને માર મારવાનો વીચલીત કરતો વિડીયો વાયરલ (Video Viral) થયો છે. પતિ પત્નીના ઝગડાની આ ઘટના જામનગર પોલીસ (Jamnagar Police) મથકે પહોંચી છે અને વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચતા પોલીસે પત્નીને મારવા અંગે પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ […]

અરવલ્લીમાં કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં મહાકાલ સેનાના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું કરુણ મોત

અરવલ્લી જિલ્લામાં (Arvalli) કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં રાજપૂત સમાજના યુવા નેતાનું કરુણ મોત નીપજ્યું હતું. અરવલ્લી જીલ્લા રાજપૂત સમાજના યુવા અગ્રણી (Arvalli rajput yuva agranai) અને મહાકાલ સેના (Mahakal sena) અરવલ્લી જીલ્લાના અધ્યક્ષ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર તેમજ દરેક સમાજના યુવાનો સાથે સંકળાયેલ સરડોઇના રાજપાલસિંહ રહેવરની (Rajpalsingh rahevar) […]

સાઉથ ઓફ્રિકામાં મહિલાએ એક-બે નહીં, પરંતુ 10 બાળકોને એકસાથે જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અત્યારે મહિલા માટે ડિલિવરીના સમયે એકસાથે 3 બાળકોનો જન્મ આપવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય? હકીકતમાં સાઉથ ઓફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

સુરતમાં એકલતાનો લાભ લઈ ટેરેસ પર સગીર વયની કિશોરી સાથે અડપલાં કરનાર ભાજપના કાર્યકર સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલ દ્વારા કિશોરીની છેડતી કરવામાં આવી હતી. ટેરેસ પર એકલતાનો લાભ લઈને કિશોરી સાથે અડપલાં કરાયાં હતાં. છેડતીના ચોથા દિવસે પોલીસે પોક્સો સહિતની કલમ લગાવી ગુનો દાખલ કર્યો છે. છેડતીનો આરોપી વિશાલ […]

શનિ જયંતી: શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે? શનિ જયંતીએ કરો તેલનું દાન અને શનિ મંત્રનો જાપ કરો

આજે શનિ જયંતી છે. શનિદેવ સૂર્ય પુત્ર અને ગ્રહોના ન્યાયાધીશ છે. શનિ જયંતી અને શનિવારે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાત. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ કારણે શનિદેવને તેલ ચઢાવવામાં આવે […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 644 કેસો નોંધાયા, 10 લોકોના કોરોનાથી મોત, 1675 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.11 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 10 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1675 દર્દી સાજા […]

જાંબુના બીજ ડાયાબિટીઝ પેશન્ટ માટે છે ખૂબ જ ફાયદારૂપ, આવી રીતે કરો ઉપયોગ

આમ તો આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબિટીઝ (Diabetes) પેશન્ટ માટે જાંબુ (Jamun) ઘણા ફાયદારૂપ છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને અનેક સમસ્યાઓથી બચાવે છે પરંતુ આપને જણાવી દઈએ કે તેના બીજ (Seed) પણ ડાયાબિટીઝ પેશન્ટ માટે ખૂબ કામના છે. તેના બીજનો પાવડર બનાવીને જો રોજ ખાવામાં આવે તો ડાયાબિટીઝ સાથે જોડાયેલી અનેક […]

ઘટસ્ફોટ: સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ તલાક પર તોડ્યું મૌન, મારા નિખિલ સાથેના લગ્ન ભારતમાં માન્ય જ નથી, તો ડિવોર્સની વાત જ ક્યાં આવી?

TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરતે પ્રેગ્નેન્સી અને પતિ નિખિલ જૈન સાથેના સંબંધો વિશે ઊભા થયેલા સવાલો વિશે આકરો જવાબ આપ્યો છે. નુસરત જહાંએ એનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને નિખિલ પર ઘણા આરોપ લગાવ્યા છે. એ ઉપરાંત તેણે કહ્યું હતું કે તેના અને નિખિલ જૈનના લગ્ન તુર્કી કાયદા પ્રમાણે થયા છે અને આ લગ્ન કાયદા પ્રમાણે […]

સુરતની બેંકમાં 100 ખાતા ખોલાવી ખાતેદારની જાણ બહાર કરોડોની હેરાફેરી: નવસારીની મહિલા ખાતેદાર લોન લેવા જતાં બહાર આવ્યું કરોડોનું કૌભાંડ

સુરતના મહિધરપુરામાં ખ્યાતનામ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા 10 વર્ષ પહેલાં નવસારી જિલ્લામાં રહેતા 100થી વધુ લોકોને પાનકાર્ડ, રિટર્ન ભરી આપવાની લાલચ આપીને તેમના નામે કરોડોના વ્યવહાર કરી રહ્યા હોવાનું નવસારીના જાગૃત નાગરિક અને એડવોકેટના ધ્યાને આવતા આ ટેક્સ કન્સલ્ટન્ટ સામે ટેક્સ ચોરી, બ્લેક મનીને વ્હાઇટ કરતા હોય ઇન્કમટેક્સ વિભાગને ગેરમાર્ગે દોરતા હોય તેમના વિરુદ્ધ મુખ્યમંત્રી સહિત […]