ઉનાળામાં જરૂર પીવો કોકમનું શરબત, લીવરથી લઈ હાર્ટને તંદુરસ્ત રાખવામાં કરશે મદદ, જાણો અને શેર કરો

ગુજરાતીઓની દાળમાં તેમજ કેટલાક શાકમાં સ્વાદ માટે કોકમનો (Kokum)ઉપયોગ થાય છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કોસ્ટલ વિસ્તારમાં મસાલા તરીકે કોકમનો ભરપૂર ઉપયોગ થાય છે. કોકમ સીઝનલ હોય છે, જેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેનો વપરાશ (Use)આમલી તરીકે પણ થાય છે. ઉપરાંત કોકમ શરબત(Drink) ઉનાળામાં પણ ખૂબ પીવામાં આવે છે. કોકમમાં મોટા પ્રમાણમાં […]

પુત્રવધૂ હોય તો આવી: કોરોનાગ્રસ્ત સસરાને પીઠ પર ઉઠાવીને હોસ્પિટલ પહોંચી પુત્રવધૂ, લોકો માત્ર ફોટો જ ખેંચતા રહ્યાં

પોતાના કોરોનાગ્રસ્ત સસરાને પીઠ પર બેસાડીને લઈ જતી મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. કેટલાક લોકો તેને પ્રેરણાદાયક જણાવતા મહિલાના વખાણ કરી રહ્યા છે, પરંતુ આ તસવીરની સાચી હકીકત કંઈક અલગ જ છે. આસામની રહેવાસી નિહારિકા દાસે પોતાના વૃદ્ધ સસારને આ રીતે પીઠ પર બેસાડીને એટલા માટે લઈ જવા પડ્યા કે કોઈ તેમની […]

એક ચાવાળાએ PM મોદીને મોકલ્યો ₹ 100નો મનીઓર્ડર, કહ્યું ‘દાઢી બનાવી લો..જો કંઈ વધારવું જ હોય તો રોજગાર વધારો’

મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાઢી કરવા માટે 100 રુપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામની આ વ્યક્તિનું કહેવું છે કે, લોકડાઉનને કારણે અનેક લોકોનું કામ ઠપ્પ થઈ ગયું છે, રોજગાર બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં વડાપ્રધાને જો કંઈ વધારવું હોય તો તે રોજગારી વધારે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ઘોર કળિયુગ! સિહોરમાં સગા બાપે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, યુવતીએ આપ્યો બાળકને જન્મ

બાપ દીકરીનાં પવિત્ર પ્રમને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સિહોરમાં એક પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેના પરિણામ રૂપે સિહોરના સરકારી દવાખાનામાં તે દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. સિહોર પોલીસે નરાધમ બાપ વિરૂદ્ધ ગુનો નોંધી આગ‌ળની તપાસ હાથ ધરી છે. […]

ડુમસ ફરીને આવતા સુરતના કપલનું ટ્રકના વ્હીલમાં આવી જતા મોત, સગાઈ થયાને મહિનો પણ નહોતો થયો

ડુમસ (Dumas) પાસેથી એક હૃદયદ્રાવક ખબર સામે આવી છે. ડુમસ ફરીને પરત ફરી રહેલા સુરત ઉધનાના (Udhna, Surat) કપલનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી ગયું હતું. જેથી બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયાં હતાં. નોંધનીય છે કે, 21 દિવસ પહેલા જ તેમની […]

‘અમરેલીનો બાપ બોલું છું કોઈના બાપથી ડરતો નથી’, અને નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ ફેંકનાર છત્રપાલ વાળા ફરાર

અમરેલમાં હાલમાં ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માંગી ધમકીભર્યો ફોન કરનાર છત્રપાલ વાળાની ઓડિયો ક્લિપે અમરેલી જ નહીં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે. તેવામાં ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ અને ફોનમાં નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ આપનાર છત્રપાલ વાળા સામે પોલીસ એક્શનમાં આવતાં જ તે ફરાર થઈ ગયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

અરવલ્લીમાં જીવદયા કરતા યુવાને જીવ ગુમાવ્યો, વીજકરંટથી મોતનો વિડિયો મોબાઈલમાં કેદ

અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં ચાર રસ્તા પાસે બજારમાં બપોર દરમિયાન લોખંડના વીજળીના થાંભલામાં એક કબૂતર ફસાઈને તરફડિયાં મારતું હતું, તેનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાનને વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 544 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 1505 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં જાણે કે કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોય તેમ કોરોના કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 544 કેસો નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1505 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 2,68,485 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંજીર ખાવાના છે ચમત્કારિક ફાયદાઓ, એનર્જી અને ઇમ્યૂનિટી માટે છે શ્રેષ્ઠ, જાણો અને શેર કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંજીરનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અંજીર એક એવું ફળ છે, જેને કાચું કે સુકૂ બંને રીતે ખાઇ શકાય છે. આ ફળનો રંગ પીળો હોય છે. જ્યારે પાકી ગયા બાદ તેનો રંગ સોનેરી કે જાંબલી થઇ જાય છે. અંજીરમાં પોટેશિયમ, મિનરલ, કેલ્શિયમ અને વિટામિન ભરપૂર […]

કોરોનાથી મૃત્યુ બાદ પણ નોમિનીને મળશે PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ, જીવન જ્યોતિ વીમા યોજના કેવી રીતે લઈ શકાય છે? જાણો સંપૂર્ણ વિગત..

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ના નામથી એક વર્ષની વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીનું કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે જો કોઈ વ્યક્તિનું કોરોનાથી પણ મૃત્યુ થઈ જાય છે તો વીમાધારકના નોમિની અથવા પરિવારને વીમાની 2 લાખ રૂપિયાની રકમ મળશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]