એક ચાવાળાએ PM મોદીને મોકલ્યો ₹ 100નો મનીઓર્ડર, કહ્યું ‘દાઢી બનાવી લો..જો કંઈ વધારવું જ હોય તો રોજગાર…
મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાઢી કરવા માટે 100 રુપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામની આ વ્યક્તિનું કહેવું છે કે, લોકડાઉનને કારણે અનેક લોકોનું કામ ઠપ્પ થઈ ગયું છે, રોજગાર બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં…
Read More...
Read More...
ઘોર કળિયુગ! સિહોરમાં સગા બાપે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, યુવતીએ આપ્યો બાળકને જન્મ
બાપ દીકરીનાં પવિત્ર પ્રમને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સિહોરમાં એક પિતા છેલ્લા એકાદ વર્ષથી પોતાની દીકરી પર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા આખા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેના પરિણામ રૂપે સિહોરના સરકારી દવાખાનામાં તે દીકરીએ…
Read More...
Read More...
ડુમસ ફરીને આવતા સુરતના કપલનું ટ્રકના વ્હીલમાં આવી જતા મોત, સગાઈ થયાને મહિનો પણ નહોતો થયો
ડુમસ (Dumas) પાસેથી એક હૃદયદ્રાવક ખબર સામે આવી છે. ડુમસ ફરીને પરત ફરી રહેલા સુરત ઉધનાના (Udhna, Surat) કપલનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી ગયું હતું. જેથી બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી. ટૂંકી…
Read More...
Read More...
‘અમરેલીનો બાપ બોલું છું કોઈના બાપથી ડરતો નથી’, અને નિર્લિપ્ત રાયને ખુલ્લી ચેલેન્જ ફેંકનાર છત્રપાલ…
અમરેલમાં હાલમાં ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માંગી ધમકીભર્યો ફોન કરનાર છત્રપાલ વાળાની ઓડિયો ક્લિપે અમરેલી જ નહીં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે. તેવામાં ઓડિયો ક્લિપ વાઈરલ થયા બાદ અને ફોનમાં નિર્લિપ્ત રાયને ખુલ્લી…
Read More...
Read More...
અરવલ્લીમાં જીવદયા કરતા યુવાને જીવ ગુમાવ્યો, વીજકરંટથી મોતનો વિડિયો મોબાઈલમાં કેદ
અરવલ્લી જિલ્લાના માલપુર ગામમાં ચાર રસ્તા પાસે બજારમાં બપોર દરમિયાન લોખંડના વીજળીના થાંભલામાં એક કબૂતર ફસાઈને તરફડિયાં મારતું હતું, તેનો જીવ બચાવવા માટે થાંભલા પર ચડેલા શ્રમજીવી યુવાનને વીજકરંટ લાગવાથી જમીન પર પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 544 કેસો નોંધાયા, 11 લોકોના કોરોનાથી મોત, 1505…
ગુજરાતમાં જાણે કે કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોય તેમ કોરોના કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 544 કેસો નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1505 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે 2,68,485…
Read More...
Read More...
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંજીર ખાવાના છે ચમત્કારિક ફાયદાઓ, એનર્જી અને ઇમ્યૂનિટી માટે છે શ્રેષ્ઠ, જાણો…
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અંજીરનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અંજીર એક એવું ફળ છે, જેને કાચું કે સુકૂ બંને રીતે ખાઇ શકાય છે. આ ફળનો રંગ પીળો હોય છે. જ્યારે પાકી ગયા બાદ તેનો રંગ સોનેરી કે જાંબલી થઇ જાય…
Read More...
Read More...
કોરોનાથી મૃત્યુ બાદ પણ નોમિનીને મળશે PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ, જીવન જ્યોતિ વીમા યોજના કેવી…
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ના નામથી એક વર્ષની વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીનું કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે જો કોઈ વ્યક્તિનું કોરોનાથી પણ મૃત્યુ થઈ જાય…
Read More...
Read More...
રાજકોટના કાગદડીમાં મહંતના આપઘાતનું ખુલ્યું રહસ્ય: સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી ભત્રીજો-જમાઈ પૈસા…
રાજકોટના કાગદડી ગામના ખોડિયાર આશ્રમના મહંતનું નવ દિવસ પૂર્વે થયેલું મૃત્યુ કુદરતી નહોતું પરંતુ મહંતે તેના કૌટુંબિક ભત્રીજા અને જમાઇ સહિત ત્રણ શખ્સના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો ધડાકો પોલીસ તપાસમાં થયો હતો. ભત્રીજા અને જમાઇએ બે વર્ષ પહેલા…
Read More...
Read More...
જામનગરમાં પતિ-પત્ની વચ્ચે મારા મારીનો વીચલીત કરતો વિડીયો વાયરલ, પત્નીની ફરિયાદ બાદ પતિની અટકાયત
જામનગર શહેર (Jamnagar)માં રહેતા પતિ પત્ની વચ્ચે ચાલતા ગજગ્રાહમાં પતિએ પત્ની (Husband Wife Fight)ને માર મારવાનો વીચલીત કરતો વિડીયો વાયરલ (Video Viral) થયો છે. પતિ પત્નીના ઝગડાની આ ઘટના જામનગર પોલીસ (Jamnagar Police) મથકે પહોંચી છે અને વાત…
Read More...
Read More...