ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 490 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1278 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. જોકે આજે ગઇ કાલ કરતા 9 કેસ વધારે નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 490 કેસ નોંધાયા છે. બીજી […]

વડોદરામાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ: સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું; પાવાગઢ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

વડોદરા શહેરમાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં લવજેહાદના બે કેસ નોંધાઈ ચૂક્યા છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કારેલીબાગ પોલીસે મયુદ્દીનને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

ખોડલધામથી મોટી જાહેરાત: હવે લેઉવા-કડવા નહી માત્ર પાટીદાર જ લખાશેઃ નરેશ પટેલ

રાજકોટના ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પૂર્ણ થઈ છે અને સમાજના અગ્રણીઓ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યારે નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. કાગવડ ધામ ખાતે લેઉવા અને કડવા પટેલ અગ્રણીઓની બેઠક બાદ ચેરમેને જણાવ્યું કે, આજની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે. ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને […]

નાગણનો બદલો! 3 દિવસ પહેલાં નાગને મારી નાખતાં નાગણે પહેલાં કાકીને પછી 7 વર્ષની ભત્રીજીને દંશ માર્યો, બંનેનાં મોત

દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે વિચિત્ર ઘટના બની હતી, જેમાં નાગણે ડંખ મારતાં કાકી-ભત્રીજીનાં મોત થયાં હતાં. મૃતકના ઘરની આસપાસ ઘટનાના ત્રણ દિવસ પહેલાં એક નાગે ચઢી આવ્યો હતો, જેને પગલે કોઈએ તેને પકડીને મારી નાખ્યો હતો. ત્યારે કાકી-ભત્રીજીનાં નાગે ડંખ મારવાથી થયેલા મોતને પગલે ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે ત્રણ દિવસ પહેલાં […]

લોભિયા હોય ત્યાં ધૂતારાઓ ભૂખ્યા ન મરે! આધેડે વીઆઈપી મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે કે લોભિયા જ ગામમાં હોય ત્યાં ધૂતારા ઓ ભૂખ્યા ન મરે. ત્યારે આ જ કહેવત ગોંડલ (Gondal) જેવા નાનકડા શહેરમાં સાચી પડી છે. ગોંડલ શહેર પંથકમાં તાજેતરમાં જ પોર્ન સાઇટ (Adult site) જોવાના શોખીનો લાખો રૂપિયામાં છેતરાયાની ઘટના બની છે. ત્યારે ગુંદાળા રોડ પર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા આધેડ […]

ACBએ 50 હજારની લાંચ માગનાર નાયબ મામલતદારને ઝડપ્યા: 1 એન્ટ્રીના 15000 લેનાર મામલતદારે 2 વર્ષમાં 2100 એન્ટ્રીઓ કરી હતી

કઠલાલ મામલતદાર કચેરીમાં દસ્તાવેજની પાકી નોધ પાડવા માટે રૂ.50 હજારની લાંચ માગનાર અધિક નાયબ મામલતદાર એ.સી.બીના છટકામાં ઝડપાયા છે. જે બાદ તેઓના કાર્યકાળની ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. છેલ્લા બે વર્ષથી અહીં ફરજ બજાવી રહેલા હબીબ ભાઇ સબુરભાઇ મલેકે અત્યાર સુધી 2100 થી વધુ અરજીઓ નો નિકાલ કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

આણંદ: 17 વર્ષીય સગીરને ભગાડી જનારી 22 વર્ષની ડિવોર્સી યુવતી સામે અપહરણનો ગુનો નોંધાયો: બંનેને સુરતથી પાછા લવાયાં

નવ દિવસ પહેલાં 17 વર્ષીય સગીરને સાથે કામ કરતી 22 વર્ષીય યુવતી ભગાડી જવાના કિસ્સામાં આંકલાવ પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે બંને જણાને સુરતના વરાછા ખાતેથી ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસે યુવતી અને યુવક બંનેના રિપોર્ટ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે. જો બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હોવાનું મેડિકલ તપાસમાં ખૂલશે તો યુવતી વિરુદ્ધ પોક્સો […]

વડોદરામાં સ્ટેટ લેવલની કબડ્ડી પ્લેયરનો આપઘાત, જે મિત્ર સાથે દારૂની પાર્ટી કરી તેણે જ આચર્યું દુષ્કર્મ

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી સ્ટેટ લેવલ કબડ્ડી પ્લેયર સાથે મિત્રોએ દારૂ પાર્ટી યોજ્યા બાદ એક મિત્રએ દુષ્કર્મ આચરતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં પોલીસે બે યુવાનોની મોડી રાત્રે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 481 કેસો નોંધાયા, 9 લોકોના કોરોનાથી મોત, 1526 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધા છે. આજે કોરોનાનાં નવા 481 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 9 દર્દીના મોત નીપજ્યા […]

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: ચૂંટણી પહેલાં એક સાથે એક મંચ પર જોવા મળશે પાટીદાર સમાજ, આવતી કાલે ખોડલધામમાં યોજાશે મહત્વની બેઠક

ગુજરાતની રાજનીતિના એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવશે. વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક આવતી કાલે સવારે 10 કલાકે ખોડલધામ કાગવડ યોજાવાની છે. ત્યારે આ બેઠકો ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠકો બની રહે તેવી શકયતા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]