ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 490 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1278 દર્દીઓએ કોરોનાને માત આપી
ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.46 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. જોકે આજે ગઇ કાલ કરતા 9 કેસ વધારે નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 490 કેસ નોંધાયા છે. બીજી […]