ગુજરાતનું એકમાત્ર એવું આસ્થાનું કેન્દ્ર કે જ્યાં લોકોની માનતા પૂરી થતાં પાણીની બોટલો અને પાઉચ ચડાવે છે, જાણો કયાં આવેલું છે આ આસ્થાનું કેન્દ્ર?

ગુજરાતમાં આસ્થાનું એક અનોખું કેન્દ્ર મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પૂર્ણ થતાં લોકો અહીં પોતાના પરિવાર સાથે આવી પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આ આસ્થાનું કેન્દ્ર હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોનાં ધાર્યાં કામ પૂર્ણ થાય છે. માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવે છે […]

રસીમાં એવાં કોઈ તત્ત્વ નથી, જેને કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાયઃ મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર, સુરતમાં એક જ પરિવારના 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા, ચમચી ચોંટવા લાગ્યાં,

સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું છે. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો, જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 455 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1063 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.36 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાયા છે. આજે ગઇ કાલ કરતા 35 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 455 કેસ નોંધાયા છે. બીજી તરફ […]

રોજ એક મૂઠ્ઠી મમરા ખાવાથી કબજીયાતથી લઇને ઇમ્યૂનીટી સુધીની તકલીફો થશે દૂર, મમરા ખાવાના છે ઘણા ફાયદા જાણો અને શેર કરો

ગુજરાતીઓ થેપલા, ફાફડા, ગાંઠીયા જેવી વસ્તુની સાથે મમરા પણ સાથે રાખે જ છે પરંતુ શું તમને ખબર છે મમરાના કેટલા ફાયદા છે? ભેળપૂરી, ભેળ, મમરાના લાડવા જેવી વસ્તુઓ તમે ખાઓ છો તેમાં મમરાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. મમરામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયરન, પોટેશિયમ જેવા તત્વો હોય છે. જેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. લેટેસ્ટ […]

પાટણમાં વરાણા પાસે રસ્તા પર જતી CNG કારમાં અચાનક લાગી આગ, કારચાલક નીકળી ન શકતા બળીને ભડથું થયા

કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. લોકડાઉનમાં મોટાભાગે વાહન વ્યવહાર બંધ હોવાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો પરંતુ રાજ્ય સરકાર કે, કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર રીતે લોકોને છૂટછાટ આપવામાં આવી છે. આ છૂટછાટોને લઈને રસ્તા પર હવે વાહનોની અવર જવર પણ વધી છે. ત્યારે અકસ્માતની ઘટનામાં પણ ફરીથી વધારો […]

અમદાવાદમાં ફિલ્મી સીન જેવા દ્રશ્યો સર્જાયા: કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

છેલ્લા કેટલાક દિવસથી પોલીસ અને પ્રજા વચ્ચે થતાં ઘર્ષણના બનાવો તો સામાન્ય બની ગયા હતા. પરંતુ હવે પોલીસ પર હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પોલીસ પર હુમલાના 3 બનાવો સામે આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

વલસાડ જીલ્લામાં કાળમુખી ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના કરૂણ મોત, ઘટના સ્થળ પર કરૂણ દ્રશ્યો સર્જાયા, સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ

વલસાડ જિલ્લાના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ જીવદયાપ્રેમીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રેનની ટક્કરથી એકસાથે 11 ગાયોના મોતને કારણે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી રહ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

ઝડપની મજા બની મોતની સજા: બેફામ જતી ગાડીએ કાબૂ ગુમાવ્યો, પુલ સાથે અથડાતા 2 ટુકડા થઈ ગયા; 3 મહિલાનાં ઘટનાસ્થળે જ મોત

મધ્યપ્રદેશના છિંદવાડામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. લગ્નપ્રસંગમાંથી પરત ફરી રહેલી એક ગાડી પુલ સાથે અથડાઈ હતી જેના કારણે ગાડીમાં સવાર 3 મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીના 2 ટુકડા થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નાગપુર ખસેડવામાં આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

‘તું છાનીમાની નીકળ, તે કેવા ધંધા કર્યા, બધી મને ખબર છે..’, સુરતમાં BJPની વર્તમાન અને પૂર્વ નગરસેવિકા વચ્ચેની માથાકૂટનો વિડિયો વાયરલ

‘તું મારી સાથે વહીવટ કરવા આવતી નહીં . તું છાનીમાની નીકળ . તમે કેવા ધંધા કર્યા બધી મને ખબર છે . તે આખા ગામના પૈસા ખા … પાંચસો … પાંચસો રૂપિયા …. ‘ આ શબ્દો છે વોર્ડ નં . 15ની (Surat BJP Woman Councilor) વર્તમાન અને પૂર્વ મહિલા નગરસેવકો વચ્ચે જાહેરમાં થયેલી શાબ્દિક (Oral War) […]

અમરેલીનો ‘બાપ’ બનનાર પકડાયો: પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માગનાર અને SPને પડકાર ફેંકનાર છત્રપાલ વાળા ઝડપાયો

અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.10 લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી આપવામાં હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. જ્યારે આ ઓડિયો-ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંક્યો હતો અને આરોપીએ ચેલેન્જ ફેંકી હતી. ત્યારે […]